February 6, 2026
ગુજરાતરાજકારણ

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

દક્ષિણ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને તાપી જિલ્લા ના વરિષ્ઠ પત્રકાર અને અમદાવાદ સમય સમાચાર પત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદોરીયાના કાકાશ્રી   શ્રી એસ .વાય .ભદોરિયા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી માં તાપી જિલ્લામાં મીડિયા સેલ ના કન્વીનર બનાવવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટીએ શ્રી એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લામાં ઇલેક્શન વેળાએ મોટી જબાવદારી સોપી તેમના પર અને તેમની ટિમ પર વિશ્વાસ જતાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને આવા સમયે સાથ સહકાર આપી ને તાપી જિલ્લામાં ભગવો લહેરાવવા મહત્વ પૂર્ણ ભાગ ભજવશે તેવી આશા વ્યક્ત કરી છે.

નિરજસિંહ ભદોરીયા, વિશાલ પાટનકર અને અમદાવાદ સમયની સંપૂર્ણ ટીમ તરફથી શ્રી.એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લાના મીડિયા સેલ કન્વીનર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

 

Related posts

આ સપ્તાહ ધન લક્ષ્મી માટે છે ખાસ જાણો જાણીતા શાસ્ત્રી શ્રી દ્વારા કઇ રાશિને પર લક્ષ્મીજીની રહેશે વિશેષ કૃપા

Ahmedabad Samay

અમદાવાદના નરોડામાં પૂજ્ય શ્રી મોટા હરિ ૐ ગાર્ડનમાં દેખાયા કોરોના ના સુપર સ્પ્રેડર

Ahmedabad Samay

1 ફેબ્રુઆરીથી બેન્કિંગને લગતા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. આ નવા નિયમોમાં ત્રણ મહત્વના ફેરફાર આ પ્રમાણે છે

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

અમદાવાદમાં આવાસોના મકાનોની રાહ જોતા લોકો માટે ગૂડ ન્યૂઝ, 2000થી વધુ મકાનોનો થશે ડ્રો

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો