March 25, 2026
ગુજરાતરાજકારણ

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

દક્ષિણ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને તાપી જિલ્લા ના વરિષ્ઠ પત્રકાર અને અમદાવાદ સમય સમાચાર પત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદોરીયાના કાકાશ્રી   શ્રી એસ .વાય .ભદોરિયા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી માં તાપી જિલ્લામાં મીડિયા સેલ ના કન્વીનર બનાવવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટીએ શ્રી એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લામાં ઇલેક્શન વેળાએ મોટી જબાવદારી સોપી તેમના પર અને તેમની ટિમ પર વિશ્વાસ જતાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને આવા સમયે સાથ સહકાર આપી ને તાપી જિલ્લામાં ભગવો લહેરાવવા મહત્વ પૂર્ણ ભાગ ભજવશે તેવી આશા વ્યક્ત કરી છે.

નિરજસિંહ ભદોરીયા, વિશાલ પાટનકર અને અમદાવાદ સમયની સંપૂર્ણ ટીમ તરફથી શ્રી.એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લાના મીડિયા સેલ કન્વીનર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

 

Related posts

નરોડામાં ગુજરાતી શાળા નં.૦૧ માં દિવ્યાંગ લાભાર્થીઓ માટે ઈ-શ્રમ કાર્ડ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Ahmedabad Samay

જન્‍મ પ્રમાણ પત્રમાં નામ દર્શાવવા બાબતે વિગતો સાથે પરિપત્ર કરાયો

Ahmedabad Samay

રાજ્યના વાતાવરણમાં ફરી પલટો આવી શકે તેવી આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

કુબેરનગર બાંગ્લા થી રામેશ્વર ચાર રસ્તા તરફ નવા રોડના કામનું કુબેરનગર વોર્ડના મહામંત્રી શ્રી રાજેશ દરડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

ક્રીડા ભારતી દ્વારા ચિંતન અને મંથન ખેલ જગત સાથે સંકળાયેલા વિવિધ કાર્યક્રમમાં યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો