August 8, 2026
ગુજરાતરાજકારણ

એસ.વાય.ભદોરીયા ને બનાવયા તાપી જિલ્લામાં બી.જે.પી ના મીડિયા કન્વીનર

દક્ષિણ ગુજરાત પત્રકાર એકતા સંગઠન દક્ષિણ ગુજરાત ના પ્રભારી અને તાપી જિલ્લા ના વરિષ્ઠ પત્રકાર અને અમદાવાદ સમય સમાચાર પત્રના સહ તંત્રી શ્રી નિરજસિંહ ભદોરીયાના કાકાશ્રી   શ્રી એસ .વાય .ભદોરિયા સાહેબ ને ભારતીય જનતા પાર્ટી માં તાપી જિલ્લામાં મીડિયા સેલ ના કન્વીનર બનાવવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટીએ શ્રી એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લામાં ઇલેક્શન વેળાએ મોટી જબાવદારી સોપી તેમના પર અને તેમની ટિમ પર વિશ્વાસ જતાવ્યું છે અને ભારતીય જનતા પાર્ટીને આવા સમયે સાથ સહકાર આપી ને તાપી જિલ્લામાં ભગવો લહેરાવવા મહત્વ પૂર્ણ ભાગ ભજવશે તેવી આશા વ્યક્ત કરી છે.

નિરજસિંહ ભદોરીયા, વિશાલ પાટનકર અને અમદાવાદ સમયની સંપૂર્ણ ટીમ તરફથી શ્રી.એસ.વાય.ભદોરીયા ને તાપી જિલ્લાના મીડિયા સેલ કન્વીનર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન

 

Related posts

આપ દ્વારા ભાજપની તમામ નિષ્ફળતાઓની પોલ ખોલવા માટેનો સમાંતર કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

Ahmedabad Samay

કોનવેલ્થ ગેમ્સની યજમાની મળતા અમદાવાદમાં બનશે 12 જેટલા નવા બ્રિજ,1 વર્ષમાં 8 બ્રિજ થઇ જશે તૈયાર

Ahmedabad Samay

છ માસની ગર્ભવતી મહિલા રિવરફ્રન્ટ પર પડતું મુકવા જતા બચાવવામાં આવી

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો