May 8, 2026
ગુજરાત

વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ દ્વારા અરવિંદ મિલ્સ ખાતે જાગૃતિ સેમિનારનું આયોજન કરાયું

 

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ હૃદય દિવસ, 29 સપ્ટેમ્બરના રોજ અરવિંદ લિમિટેડના કર્મચારીઓ માટે હૃદયની સંભાળ વિષે જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત કાર્ડીઓલોજિસ્ટ, ડો. ઝીશાન મન્સૂરી દ્વારા અરવિંદ મિલ્સના કર્મચારીઓને હૃદયરોગના જોખમો અને હૃદય સ્વસ્થ રાખવા માટેની કાળજી વિષે સમજાવવામાં આવ્યું હતું.

અરવિંદ લિમિટેડના કર્મચારીઓ દ્વારા પણ હૃદયને સ્વસ્થ રાખવા માટેના પગલાં જેવા કે, પૌષ્ટિક આહાર, નિયમિત કસરત, ધૂમ્રપાન નિષેધ અને મીઠાનો ઓછો ઉપયોગનો નિશ્ચય કરાયો હતો. જીસીએસ હોસ્પિટલમાં હૃદયને લગતી દરેક પ્રકારની તકલીફની સારવાર ઉપલબ્ધ છે અને આયુષ્યમાન યોજના હેઠળ નિઃશુલ્ક સારવાર ઉપલબ્ધ છે.

Related posts

પુરીવા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ટ્રાયસિકલ નિઃશુલ્ક વિતરણ કેમ્પ

Ahmedabad Samay

૨૩ નવેમ્બરે સ્કૂલ શરૂ કરવા રાજ્ય સરકાર દ્વારા SOP જાહેર

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

અમદાવાદ – રખડતા ઢોર અને રોડ રસ્તા મામલે ગુજરાત હાઈકોર્ટમાં થઈ સુનાવણી

Ahmedabad Samay

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો