આજ રોજ અમદાવાદના દ્વારકા એપાર્ટમેન્ટ (પી.એમ આવાસ યોજના) માં તેજ આઈ સેન્ટર દ્વારા મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૧૨૫ લોકોને મફત આંખની તપાસ કેમ્પ આપવામાં આવ્યો હતો.
આ કેમ્પમાં આંખના રોગોનું નિદાન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનું લાભ લીધો હતો, કેમ્પમાં સામાજિક કાર્યકર શ્રી સંદીપ શ્રીવાસ્તવ, શ્રી ખોડા ભાઈ, શ્રી મનોજ ભાઈ અને સમાજના અગ્રણીઓ આ સામાજિક કાર્યકરમાં હાજર રહ્યા હતા અને માનવસેવા એજ પ્રભુ સેવામાં માનવા વાળા ડૉ.શ્રી વિશાલ શ્રીવાસ્તવ, ડૉ. સૌજન્ય, શ્રી શૈલેષ ભાઈ અને તેજ આંખ કેન્દ્રની તમામ ટીમ દ્વારા અત્યંત સરળતા અને સમર્પણ સાથે કરવામાં આવ્યું.
