May 12, 2026
રાજકારણગુજરાત

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

ફોર્મ ભરતી વેળાએ થયેલી માથાકૂટ બાદ એનસીપીના નેતા રેશ્મા પટેલે કહ્યું હતું કે પોતાના ઘરનો અડ્ડો હોય એવો વ્યવહાર ઉદયભાઈ કરતા હતા.

રેશ્મા પટેલે જણાવ્યું હતું કે  પ્રાંત અધિકારી ગઢવીને અમે ત્રણથી ચાર લોકો રજુઆત કરવા ગયા હતા. ત્યારે ચૂંટણી અધિકારી જાણે ભાજપના જ હોય તેવું અમારી સાથે વર્તન કરવા લાગ્યા હતા. ઉદય કાનગડ મારી સાથે તુકારે વાત કરવા લાગ્યા હતા અને જેમ ફાવે તેવું બોલતા હતા. મારી સાથે કેમ ધકકામુકી કરી ખરાબ વર્તન કરી મને બહાર કાઢવામાં આવી. આ મામલે હું ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ કરીશ તેમ જણાવ્યું હતું.

Related posts

અમદાવાદ: 9 નિર્દોષ લોકોને કચડનાર તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું, બાપ-દીકરાએ કાન પકડી ઉઠકબેઠક કરી માફી માગી

Ahmedabad Samay

નરેશ કનોડિયાના નિધન પર મુખ્યમંત્રી રૂપાણીએ શ્રદ્ધાંજલિ પાઠવી

Ahmedabad Samay

ગુજરાતની 15 સીટો ઉપર ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

YouTube ના માધ્યમથી લાખો કમાવવા માટે ફોલો કરો આ ૮ સ્ટેપ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો