January 17, 2026
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

અસંગઠીત શ્રમીકો માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વીજય રૂપાણી સાહેબ એ તા-૦૮-૦૬-૨૦૨૧ ના રોજ યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ લોન્ચીગ કર્યુ એના ભાગ રૂપે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ જન સેવા કેન્દ્ર (CSC)દ્વારા આજ રોજ તા ૧૮-૦૬-૨૦૨૧ ના અમદાવાદ સાબરમતી કાર્તિકેય ભગવાન ના મંદીર મા આજુ બાજુ મા ઝુપડપટ્ટી વિસ્તાર મા રહેતા અસંગઠિત શ્રમયોગી ઓના U WIN કાર્ડ વીના મુલ્યે કરી આપવા મા આવ્યા હતા.

તેમા સી એસ સી વી એલ ઈ રજનીભાઈ કડીયા તથા ઓપરેટર નીશાબેન દક્ષેસભાઈ હાજર રહી શ્રમીકો ના યુ વીન કાર્ડ કબનાવી આપવા મા આવ્યા હતા.

Related posts

અમરાઇવાડીમાં 13 વર્ષના બાળકનું ડમ્પરના અડફટે આવતા મૃત્યુ નીપજ્યું

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં હથિયારબંધી અંગે શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું

admin

શંકાની આડમાં પતિ બહાર જાય તો પત્નીને રસોડામાં પુરી જતો, આખરે કંટાળી વાત પોલીસ સ્ટેશન પહોંચી

Ahmedabad Samay

અમદાવાદના અસારવા વિસ્તારમાં સાધુના વેશમાં છુપાયેલા હવસ ખોરનો પર્દાફાશ

Ahmedabad Samay

સેવ અર્થ દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન ડ્રાઇવ યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો