January 19, 2025
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

અસંગઠીત શ્રમીકો માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વીજય રૂપાણી સાહેબ એ તા-૦૮-૦૬-૨૦૨૧ ના રોજ યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ લોન્ચીગ કર્યુ એના ભાગ રૂપે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ જન સેવા કેન્દ્ર (CSC)દ્વારા આજ રોજ તા ૧૮-૦૬-૨૦૨૧ ના અમદાવાદ સાબરમતી કાર્તિકેય ભગવાન ના મંદીર મા આજુ બાજુ મા ઝુપડપટ્ટી વિસ્તાર મા રહેતા અસંગઠિત શ્રમયોગી ઓના U WIN કાર્ડ વીના મુલ્યે કરી આપવા મા આવ્યા હતા.

તેમા સી એસ સી વી એલ ઈ રજનીભાઈ કડીયા તથા ઓપરેટર નીશાબેન દક્ષેસભાઈ હાજર રહી શ્રમીકો ના યુ વીન કાર્ડ કબનાવી આપવા મા આવ્યા હતા.

Related posts

ગુજરાતમાં લવ જેહાદનો વધુ એક કિસ્સો આવ્યો સામે,વિદેશ લઈ જવાની લાલચ આપી લવ જેહાદમાં ફસાવ્યાની ચોંકાવનારી ઘટના સામે આવી

Ahmedabad Samay

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

આ સપ્તાહ કાર્ય ક્ષેત્રેમાં ઘણા જાતકો ને થશે ફાયદો નુકશાન જાણો આ સપ્તાહનું રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષ જોશી પાસેથી

Ahmedabad Samay

અમદાવાદ: વાળીનાથ ચોક પાસે 4 દિવસ પહેલા પડેલા ભૂવાએ તંત્રની પોલ ખોલી, સમારકામ ન થતા વાહનચાલકોને હાલાકી

Ahmedabad Samay

કોરોના કેસ વધવાની દહેશતે ફરી ૧૨૦૦ બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો