May 9, 2026
ગુજરાત

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

અસંગઠીત શ્રમીકો માટે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વીજય રૂપાણી સાહેબ એ તા-૦૮-૦૬-૨૦૨૧ ના રોજ યુ-વીન કાર્ડ અને ઇ-નિર્માણ કાર્ડ લોન્ચીગ કર્યુ એના ભાગ રૂપે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ જન સેવા કેન્દ્ર (CSC)દ્વારા આજ રોજ તા ૧૮-૦૬-૨૦૨૧ ના અમદાવાદ સાબરમતી કાર્તિકેય ભગવાન ના મંદીર મા આજુ બાજુ મા ઝુપડપટ્ટી વિસ્તાર મા રહેતા અસંગઠિત શ્રમયોગી ઓના U WIN કાર્ડ વીના મુલ્યે કરી આપવા મા આવ્યા હતા.

તેમા સી એસ સી વી એલ ઈ રજનીભાઈ કડીયા તથા ઓપરેટર નીશાબેન દક્ષેસભાઈ હાજર રહી શ્રમીકો ના યુ વીન કાર્ડ કબનાવી આપવા મા આવ્યા હતા.

Related posts

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી

Ahmedabad Samay

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન બ્રેઇનડેડ મુકેશભાઈ રાણાના અંગદાનથી ત્રણ જરૂરિયાતમંદોને નવજીવન

Ahmedabad Samay

નેતાજી બલરામ થાવાણીની દાદાગીરી ફરી આવી સામે,VI કર્મચારી ને કામ કરવાથી રોકવામાં આવ્યું

Ahmedabad Samay

મેઘાણીનગર અને સરદારનગરના પી.એસ.આઇ ની થઇ બદલી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો