June 24, 2026
ગુજરાત

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

આજ રોજ સાંજે ૭:૦૦ વાગે ઘાસીરામ ચૌધરી ભવન, પેટ્રોલ પમ્પ પાસે, ઘેવર સર્કલ પાસે, શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

સંમેલનમાં શ્રી આઇ. કે. જાડેજા (શહેર પ્રભારી), શ્રી પ્રદીપસિંહ જાડેજા (ગૃહ રાજ્યમંત્રી), શ્રી જગદીશ પંચાલ (શહેર અધ્યક્ષ), શ્રી કિરીટભાઇ સોલંકી (સાંસદ) સહિત અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહી સ્નેહ સંમેલની શોભા વધવવાના છે

 

Related posts

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાના નિવેદન થી કરણી સેના થઇ નારાજ

Ahmedabad Samay

રમઝાનના દિવસે વોટર ડિસ્ટીબ્યુશન સ્ટેશન પરથી સવારે ૫.૩૦ વાહે સ્પેશિયલ પાણી પૂરવઠો અપાશે

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં સીઝનના ત્રણ રાઉન્ડ દરમિયાન 83 ટકા વરસાદ ખાબક્યો, બે ઝોનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ

Ahmedabad Samay

IMA આંશિક લોકડાઉન ૩૧ મે સુધી લંબાવવા અપીલ

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો