આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા રાજ્ય અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને મરાઠી સમાજના આર્થિક અને સામાજીક વિકાસ માટે મદદરૂપ થવા માટે શ્રી પ્રદીપ પરમાર સાહેબને વિનંતી કરવામાં આવી હતી.
શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા ટ્રસ્ટને અને સમાજની બનતા મદદરૂપ થવાનો આશ્વાસન આપ્યો અને અભિવાદન સ્વીકાર્યું

