May 7, 2026
ગુજરાત

આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુળજાભાવની સમાજ સેવા ટ્રસ્ટના સભ્યો દ્વારા રાજ્ય અનુસૂચિત જનજાતિ વિકાસ મંત્રી શ્રી પ્રદીપ પરમાર સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી અને મરાઠી સમાજના આર્થિક અને સામાજીક વિકાસ માટે મદદરૂપ થવા માટે શ્રી પ્રદીપ પરમાર સાહેબને વિનંતી કરવામાં આવી હતી.

શ્રી પ્રદીપ પરમાર સાહેબ દ્વારા ટ્રસ્ટને અને સમાજની બનતા મદદરૂપ થવાનો આશ્વાસન આપ્યો અને અભિવાદન સ્વીકાર્યું

Related posts

ઓક્સિજન લેવલ શરીરમાં ઘટે તો આટલુ કરશો તો ઓક્સિજન લેવલ વધી જશે

Ahmedabad Samay

સિદ્ધપુર ડેપો મા ડ્રાઈવર અને કન્ડક્ટર ની ઈમાનદારી જોવા મળી

Ahmedabad Samay

ગુજરાત રાજસ્થાન મિત્રતા સંઘ અને ભાષા-ભાષા સેલ ભાજપ અમદાવાદ દ્વારા સ્વાગત અને સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

પ્રાંતિજ ના ઝીઝવાની દિકરીએ પતિ સાસુ-સસરા સામે પોલીસ ફરિયાદ કરી

Ahmedabad Samay

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌને ચોંકાવી દે એવી આગાહી કરી,આગામી 03 થી 13 એપ્રિલ સુધી રાજ્યના ઘણાં ભાગમાં વાવાઝોડું ફૂંકાઈ શકે

Ahmedabad Samay

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો