May 9, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

રાજ્યમાં ચૂંટણી યોજાનાર થે તેવામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમરાજીનગર માં વારંવાર ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ભાજપના કોર્પોરેટરને અને મ્યુનિસિપલ માં ફરિયાદ કરવા હોવા છતાં કોઇ સાંભળતું નથી ,

ગંદા પાણીની સમસ્યા એટલી હદ સુધી છે કે અમરાજીનગર ના ગલી નંબર ૦૩માં ઘરમાં ગટરનું પાણી ઉભરાઈ જાય છે જેને કારણે ઘરમાં રહેવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે અને ગંદા પાણીના કારણે ઘરમાં રહેતા સભ્યો અને બાળકોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ છે, તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં સરકારી બાબુ અને નેતાઓ સાંભળતા નથી.

આવો સાંભળીયે નેતાજીએ પ્રજાને શુ જવાબ આપ્યો

નેતાને રજુઆત કરતા જણાવ્યું કે ટિકિટ નથી મળી તો આ કામ મારુ નથી, જાતે કરાવી લો બહારથી, જુના કોર્પોરેટરને ટિકિટ ન મળતા જનતા રજળી ગઇ છે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોનું કહેવું છે કે તેમની જ પાર્ટીએ ટિકિટ ન આપતા અમારો શુ વાંક, બીજેપી દ્વારા વિકાસની મોટી મોટી વાતો ફક્ત વાતોજ રહી ગઇ છે, જો ટિકિટ મળેતો વિકાસ થશે અને જનતાની સમસ્યાનો ઉકેલ આવશે નહીતો કઇ કામ નહીં થાય.

Related posts

દેશમાં મોંઘવારીએ જબરો વિકાસ કર્યો, મધ્‍યમ વર્ગ ઉપર રૂા. ૧૦,૫૦૦નું ભારણ વધી ગયું

Ahmedabad Samay

ક્ષત્રિય વિકાસ પરિષદ ગુજરાત ના પ્રમુખ શ્રી મહેશ સિંહ કુશવાહા દ્વારા હોળી સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ ના અમદાવાદ જિલ્લા સહ મંત્રી અને ટીમ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ સેવા

Ahmedabad Samay

રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમા પોતાની તમામ ચૂંટણી સભાઓ રદ્‌ કરી

Ahmedabad Samay

નરોડાના SRP કેમ્પસના 3 બેરેક માઇક્રો કન્ટેનમેન્ટમાં મૂકાયાં 12 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરાયા, બે વિસ્તારો ઉમેરાયા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં પોસ્ટર ફાળવાની સામન્ય બાબતેને લઇ યુવકને મોતને ઘાટ ઉતાર્યો, મિત્રને બચાવવા જતા યુવકની થઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો