June 24, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

રાજ્યમાં ચૂંટણી યોજાનાર થે તેવામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમરાજીનગર માં વારંવાર ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ભાજપના કોર્પોરેટરને અને મ્યુનિસિપલ માં ફરિયાદ કરવા હોવા છતાં કોઇ સાંભળતું નથી ,

ગંદા પાણીની સમસ્યા એટલી હદ સુધી છે કે અમરાજીનગર ના ગલી નંબર ૦૩માં ઘરમાં ગટરનું પાણી ઉભરાઈ જાય છે જેને કારણે ઘરમાં રહેવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે અને ગંદા પાણીના કારણે ઘરમાં રહેતા સભ્યો અને બાળકોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ છે, તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં સરકારી બાબુ અને નેતાઓ સાંભળતા નથી.

આવો સાંભળીયે નેતાજીએ પ્રજાને શુ જવાબ આપ્યો

નેતાને રજુઆત કરતા જણાવ્યું કે ટિકિટ નથી મળી તો આ કામ મારુ નથી, જાતે કરાવી લો બહારથી, જુના કોર્પોરેટરને ટિકિટ ન મળતા જનતા રજળી ગઇ છે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોનું કહેવું છે કે તેમની જ પાર્ટીએ ટિકિટ ન આપતા અમારો શુ વાંક, બીજેપી દ્વારા વિકાસની મોટી મોટી વાતો ફક્ત વાતોજ રહી ગઇ છે, જો ટિકિટ મળેતો વિકાસ થશે અને જનતાની સમસ્યાનો ઉકેલ આવશે નહીતો કઇ કામ નહીં થાય.

Related posts

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ અને સારવાર માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

પ.બંગાળના અનેક રાજ્‍યોમાં ભારે હિંસા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ

Ahmedabad Samay

સરકાર ૧૨ ધો. પરીક્ષા લેવાની ફિરાકમાં,જો ધો.૧૨ ની પરીક્ષા લેવાશે તો બાળકોમાં સંક્રમણ વધવાનો ખતરો રહેશે.

Ahmedabad Samay

કારગિલ યુદ્ધ (૧૯૯૯) માં ચાવીરૂપ ભૂમિકા ભજવનાર વનરાજસિંહ જાડેજાનું ગાંધીનગર ખાતે દુઃખત અવસાન થયું

Ahmedabad Samay

ચાલો NDA ની ઐતિહાસિક સફળતા તરફ દોરી જતા પાંચ મુખ્ય કારણો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો