March 25, 2026
ગુજરાતરાજકારણ

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

રાજ્યમાં ચૂંટણી યોજાનાર થે તેવામાં અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં અમરાજીનગર માં વારંવાર ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન થઇ ગયા છે ભાજપના કોર્પોરેટરને અને મ્યુનિસિપલ માં ફરિયાદ કરવા હોવા છતાં કોઇ સાંભળતું નથી ,

ગંદા પાણીની સમસ્યા એટલી હદ સુધી છે કે અમરાજીનગર ના ગલી નંબર ૦૩માં ઘરમાં ગટરનું પાણી ઉભરાઈ જાય છે જેને કારણે ઘરમાં રહેવું ભારે મુશ્કેલ પડી રહ્યું છે અને ગંદા પાણીના કારણે ઘરમાં રહેતા સભ્યો અને બાળકોમાં રોગચાળો ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ છે, તંત્ર ને વારંવાર રજુઆત કરવા છતાં સરકારી બાબુ અને નેતાઓ સાંભળતા નથી.

આવો સાંભળીયે નેતાજીએ પ્રજાને શુ જવાબ આપ્યો

નેતાને રજુઆત કરતા જણાવ્યું કે ટિકિટ નથી મળી તો આ કામ મારુ નથી, જાતે કરાવી લો બહારથી, જુના કોર્પોરેટરને ટિકિટ ન મળતા જનતા રજળી ગઇ છે જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, લોકોનું કહેવું છે કે તેમની જ પાર્ટીએ ટિકિટ ન આપતા અમારો શુ વાંક, બીજેપી દ્વારા વિકાસની મોટી મોટી વાતો ફક્ત વાતોજ રહી ગઇ છે, જો ટિકિટ મળેતો વિકાસ થશે અને જનતાની સમસ્યાનો ઉકેલ આવશે નહીતો કઇ કામ નહીં થાય.

Related posts

આઝાદી ના અમૃત મહોત્સવ નિમિતે સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજવા માં આવ્યું

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ૯૨ વર્ષે થયું નિધન

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

નરોડાના મધુવન ગ્લોરીમાં સોશિયલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખી હોળી પ્રગટાવી

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે, વિદ્યાર્થીઓ આ રીતે જાણી શકશે રિઝલ્ટ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો