March 23, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એન.સી.પી.ના વોર્ડ પ્રમુખ વિક્રમસિંહના જણવ્યા મુજબ જનતા દ્વારા ભાજપ ની રેલી નો કુબેરનગર વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ભાજપને રેલી રદ્દ કરવી પડી હતી જ્યારે કુબેરનગરમાં કોંગ્રેસ ઉમેદવાર ભાજપ પર ભારે પડી રહ્યું હોય અને હાર ની બીકના કારણે અમારા પર એલિગેશન પર એલિગેશન લગાવી રહ્યા છે, અમારા કાર્યકરો અને અમારા કાર્યલય બંધ કરાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારા મધ્યસ્થ કાર્યલય ના મંડપ નીકાળી ને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભાજપ હારવાના બીકને કારણે સત્તાનો દુર ઉપયોગ કરીને અમને હેરાન પરેશાન કરી રહી છે.

Related posts

જૂનાગઢની ખાનગી શાળા અચાનક બંધ કરવાના સંચાલકોના નિર્ણયના લીધે RTE હેઠળના વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાતા વાલીઓનો હોબાળો

Ahmedabad Samay

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

અમદાવાદ – વિશાલા પાસે જર્જરીત થયેલા શાસ્ત્રી બ્રિજનું 5.50 કરોડના ખર્ચે સમારકામ કરાશે

Ahmedabad Samay

લુખ્ખાતત્વો થી ભયભીત, સ્થળપરથી લુખ્ખાઓએ પોલીસને ભગાડી,પોલીસ ખુદ પોતાની સુરક્ષા માટે પાંગળી, શું આ રીતે પોલીસ કરશે જનતાની રક્ષા ?

Ahmedabad Samay

કોરોના કહેર યથાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો