March 25, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એન.સી.પી.ના વોર્ડ પ્રમુખ વિક્રમસિંહના જણવ્યા મુજબ જનતા દ્વારા ભાજપ ની રેલી નો કુબેરનગર વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ભાજપને રેલી રદ્દ કરવી પડી હતી જ્યારે કુબેરનગરમાં કોંગ્રેસ ઉમેદવાર ભાજપ પર ભારે પડી રહ્યું હોય અને હાર ની બીકના કારણે અમારા પર એલિગેશન પર એલિગેશન લગાવી રહ્યા છે, અમારા કાર્યકરો અને અમારા કાર્યલય બંધ કરાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારા મધ્યસ્થ કાર્યલય ના મંડપ નીકાળી ને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભાજપ હારવાના બીકને કારણે સત્તાનો દુર ઉપયોગ કરીને અમને હેરાન પરેશાન કરી રહી છે.

Related posts

વાવાઝોડાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો,મુસાફરો અટવાયા,સ્કૂલો બંધ કરાઇ અને ટ્રાન્સપોર્ટ પર પણ થઇ અસર

Ahmedabad Samay

અમદાવાદમાં સાણંદ પાસેની એક ફાર્મા કંપની ડ્રગ્સ કાંડની શંકા મામલે તપાસ તેજ

Ahmedabad Samay

વડોદરા: MS યુનિવર્સિટીમાં ઠેર-ઠેર લાગ્યા ‘વીસી લાપતા’ના પોસ્ટર, રાજીનામું આપવા સુધીની ઊઠી માગ!

Ahmedabad Samay

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યવ્રત મુખર્જીનું કલકત્તામાં 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં રહ્યા હતા મંત્રી

Ahmedabad Samay

મરાઠી સમાજ માટે આવ્યા ખુશીના સમાચાર,બોમ્બે હાઇકોર્ટએ મરાઠા કોમને આર્થિક રીતે પછાત વર્ગમાં ગણવા મંજૂરી આપી છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો