અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એન.સી.પી.ના વોર્ડ પ્રમુખ વિક્રમસિંહના જણવ્યા મુજબ જનતા દ્વારા ભાજપ ની રેલી નો કુબેરનગર વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ભાજપને રેલી રદ્દ કરવી પડી હતી જ્યારે કુબેરનગરમાં કોંગ્રેસ ઉમેદવાર ભાજપ પર ભારે પડી રહ્યું હોય અને હાર ની બીકના કારણે અમારા પર એલિગેશન પર એલિગેશન લગાવી રહ્યા છે, અમારા કાર્યકરો અને અમારા કાર્યલય બંધ કરાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારા મધ્યસ્થ કાર્યલય ના મંડપ નીકાળી ને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભાજપ હારવાના બીકને કારણે સત્તાનો દુર ઉપયોગ કરીને અમને હેરાન પરેશાન કરી રહી છે.
આગળની પોસ્ટ
