May 9, 2026
ગુજરાતરાજકારણ

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે એન.સી.પી.ના વોર્ડ પ્રમુખ વિક્રમસિંહના જણવ્યા મુજબ જનતા દ્વારા ભાજપ ની રેલી નો કુબેરનગર વિસ્તારમાં બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને ભાજપને રેલી રદ્દ કરવી પડી હતી જ્યારે કુબેરનગરમાં કોંગ્રેસ ઉમેદવાર ભાજપ પર ભારે પડી રહ્યું હોય અને હાર ની બીકના કારણે અમારા પર એલિગેશન પર એલિગેશન લગાવી રહ્યા છે, અમારા કાર્યકરો અને અમારા કાર્યલય બંધ કરાવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. અમારા મધ્યસ્થ કાર્યલય ના મંડપ નીકાળી ને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ભાજપ હારવાના બીકને કારણે સત્તાનો દુર ઉપયોગ કરીને અમને હેરાન પરેશાન કરી રહી છે.

Related posts

અમદાવાદથી ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓએ સનસનાટીભર્યા ખુલાસા કર્યા, મંદિરોના પ્રસાદ દ્વારા કરવાના હતા કેમિકલ અટેક, જાણો શુ હતી ચાલ

Ahmedabad Samay

એરપોર્ટ ઇન હોટલની બહુ ચર્ચિત ઘટના પર પોલીસ આંખ આડા કાન કરી રહી છે, શું કટારીયા પરિવારને વધુ કિંમત ચૂકવી પડશે ?

Ahmedabad Samay

દિવસના કર્ફયુ માટે હજુ સુધી નિર્ણય લેવાયો નથી

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

સોલા સિવિલ હોસ્પિટલમા વેક્સીન લેવા આવનારા સ્વંયસેવકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો