૦૩ માર્ચે કરણી સેના દ્વારા કરણી સેનાના સ્થાપના દિવસ નિમિત્તે નરોડામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને મોટી માત્રામાં લોકોને ઉપસ્થિત રહેવાનું જણાવ્યું છે તદ્દ ઉપરાંત સામાજીક સંગઠનો અને સામાજીક કાર્યકરો નું સન્માન અને તલવારબાજી કરી રહેલ તલવારબાજો ને સન્માન પત્ર અપાશે અને તલવારબાજીની કોમ્પિટિશન રખાશે જેમાં ટ્રોફી વિતરણ પણ કરાશે.
