March 23, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

હાલ નેતાઓ માટે ચૂંટણી નો તહેવાર ચાલી રહ્યો છે તમામ ઉમેદવારો પોતાની જીત માટે તનતોડ મેહનત કરી રહ્યા છે ભાજપની ટિકિટને લઇને નવી રણનીતિ થી જેલોકોને ટિકિટ નથી તે લોકો નારાજ છે તો અમુક કોર્પોરેટરે તો નારાજ થઇ ને કામ કરવાનું બંધ કરી દીધું અને વિરોધ પણ કર્યો હતો.


પરંતુ અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર શ્રી સુમન રાજપુતે ટિકિટ ન મળવા છતાં નારાજગી કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને આજ રોજ તેમના વિસ્તારમાં યુ.સી.ડી કેન્દ્ર સાથે મળીને ૦૫ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ બનવવાની કામગીરી હાથધરી છે.

Related posts

અમદાવાદ એરપોર્ટ પર વિમાનોના 6 પાર્કિંગ વધારવામાં આવશે, કુલ થશે 48 જેટલા પાર્કિંગ

Ahmedabad Samay

અમરાઇવાડીમાં જનતાએ કર્યો ભાજપના પ્રચારનો બહિષ્કાર

Ahmedabad Samay

અમદાવાદ: તમારી ખાનગી બોટને સાબરમતી પર લઈ જવા માંગો છો? ટૂંક સમયમાં મળશે ડૉક

Ahmedabad Samay

શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ત્રણ દિવસ થી તાવ હતો

Ahmedabad Samay

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્‍મજયંતિના અવસરે આયોજિત રાષ્‍ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે તેમને મોદીજીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Ahmedabad Samay

જુનાગઢના  પુર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેશભાઇ પરમારની હત્યા કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો