June 22, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

હાલ નેતાઓ માટે ચૂંટણી નો તહેવાર ચાલી રહ્યો છે તમામ ઉમેદવારો પોતાની જીત માટે તનતોડ મેહનત કરી રહ્યા છે ભાજપની ટિકિટને લઇને નવી રણનીતિ થી જેલોકોને ટિકિટ નથી તે લોકો નારાજ છે તો અમુક કોર્પોરેટરે તો નારાજ થઇ ને કામ કરવાનું બંધ કરી દીધું અને વિરોધ પણ કર્યો હતો.


પરંતુ અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર શ્રી સુમન રાજપુતે ટિકિટ ન મળવા છતાં નારાજગી કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને આજ રોજ તેમના વિસ્તારમાં યુ.સી.ડી કેન્દ્ર સાથે મળીને ૦૫ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ બનવવાની કામગીરી હાથધરી છે.

Related posts

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

૭૭ વર્ષીય નટુકાકા તરીકે વિખ્યાત એક્ટર ઘનશ્યામ નાયક કેન્સરની બીમારીના કારણે આજે અવસાન થયું છે.

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

સુરત SOG એ અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર “ઘી”નુ વેચાણ થાય તે પહેલા ૯,૦૦૦ કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લીકેટ “ઘી”ની ત્રણ ફેક્ટરી ઝડપી પાડી

Ahmedabad Samay

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો