May 7, 2026
ગુજરાતરાજકારણ

અસારવા વિસ્તારમાં સુમન રાજપૂત દ્વારા ૦-૫ વર્ષના બાળકોના આધારકાર્ડ બનાવવાનું કામ હાથધરાયું

હાલ નેતાઓ માટે ચૂંટણી નો તહેવાર ચાલી રહ્યો છે તમામ ઉમેદવારો પોતાની જીત માટે તનતોડ મેહનત કરી રહ્યા છે ભાજપની ટિકિટને લઇને નવી રણનીતિ થી જેલોકોને ટિકિટ નથી તે લોકો નારાજ છે તો અમુક કોર્પોરેટરે તો નારાજ થઇ ને કામ કરવાનું બંધ કરી દીધું અને વિરોધ પણ કર્યો હતો.


પરંતુ અમદાવાદના અસારવા વિસ્તારના કોર્પોરેટર શ્રી સુમન રાજપુતે ટિકિટ ન મળવા છતાં નારાજગી કર્યા વગર પોતાનું કામ ચાલુ રાખ્યું છે અને આજ રોજ તેમના વિસ્તારમાં યુ.સી.ડી કેન્દ્ર સાથે મળીને ૦૫ વર્ષ સુધીના બાળકોના આધારકાર્ડ બનવવાની કામગીરી હાથધરી છે.

Related posts

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણ સરકાર પર પ્રહાર

Ahmedabad Samay

ગુજરાતમાં બેટ દ્વારકા અને શિયાળ બેટ આઇલેન્ડ ડેવલોપ કરાશે

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

મંત્રીમંડળની શપથવિધિ આજે થઇ સ્થગિત. હવે આવતીકાલે થશે શપથવિધિ

Ahmedabad Samay

અરવિંદ કેજરીવાલ પરના માનહાની કેસ મામલે જાણો અમદાવાદ કોર્ટમાં શુ થઈ હતી રજૂઆત

Ahmedabad Samay

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો