May 7, 2026
ગુજરાતરમતગમતરાજકારણ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું સ્ટેડિયમનું નામ કેમ બદલાયું

સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અમિતભાઈ શાહે એ  જણાવ્યું હતું કે સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના નામ પરથી શા માટે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે વડા પ્રધાનના નામ પરથી તેનું નામ નક્કી કર્યું છે. આ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.

એટલું જ નહીં રાષ્ટ્રપતિએ સ્પોર્ટ્સ એન્ક્લેવનો પાયો પણ નાખ્યો, જેનું નામ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પરથી લેવામાં આવશે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ સહિતની તમામ રમતો માટે જગ્યા હશે.

Related posts

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

Ahmedabad Samay

અમદાવાદમાં કોરોના કેસમાં સતત વધારો, 1200 બેડની હોસ્પિટલમાં 18 બેડનો વોર્ડ કાર્યરત

Ahmedabad Samay

IPL 2026માં વૈભવ સૂર્યવંશીના નામે અત્યારથી જ ચર્ચાઓ શરૂ, તોફાની બેટિંગ થી ભારે ચર્ચામાં

Ahmedabad Samay

રોજ ખજૂર ખાવાના અનેક ફાયદા

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો