February 6, 2026
ગુજરાત

શ્રી રાજપૂત કરણી સેના દ્વારા અમદાવાદ શહેરના પદાધિકારીઓ ની નિયુક્તિ કરાઇ

શ્રી રાજપૂત કરણી સેના સંસ્થાપક શ્રી લોકેન્દ્સિંહ કાલવી સાહેબ ,યુવા શક્તિ માર્ગદર્શક શ્રી મહીપાલ સિંહ મકરાણા
ગૂજરાત પ્રદેશ લોકલાડીલા અદ્ધક્ષ શ્રી જે પી જાડેજા સાહેબ, ગૂજરાત પ્રદેશ પ્રભારી શ્રી ભરતસિંહ કાઠી સાહેબ અને અમદાવાદ જિલ્લા અદ્ધક્ષ શ્રી રાજેન્દ્રસિંહ મદાવાસ સાહેબના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર વોર્ડ ના પ્રભારી, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી તથા સોશિયલ મીડિયા પ્રભારી ની યોગ્યતા અને ક્ષમતા અનુસાર પદ નીયૂકતી નુ સફળ આયોજન કરવામાં આવ્યું હતું.


તમામ નિયુુુક્ત પામેલા પદાાાધિકારીઓ ને સંબંધોતા જણાવ્યું હતું કેે ” પૂર્ણ વિશ્વાસ છે કે આપ સૌ સંગઠન નો વિસ્તાર વધારવા અને સમાજ અને દેશ ના હીત માટે મહત્ત્વપૂર્ણ યોગદાન આપશો”.

Related posts

નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત વોલેન્ટીયર્સ તાલીમ કાર્યક્રમ  આયોજન કરાયું

Ahmedabad Samay

આજ રોજ શાહીબાગ ખાતે રાજસ્થાની  સમાજનું સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

યોર ઓનરની બીજી વેબ સિરીઝ આવી રહી છે ટૂંક સમયમાં

Ahmedabad Samay

૨૦૨૦ માં આ ઘટનાઓ માટે રહેશે યાદગાર

Ahmedabad Samay

સરદારનગરમાં રાજુ ગેંડી બાદ તેના પુત્ર વિકી ગેંડીનો ત્રાસ,ગત રાત્રે વેપારીને જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

કોરોના સંક્રમણને રોકવા માટે રાત્રે ૯ થી સવારે ૬ સુધી અમદાવાદમાં કર્ફયુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો