May 8, 2026
ગુજરાત

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

ખૈલેયાઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે,

જેના કારણે 27 અને 28 ઓગસ્ટના રોજ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ ઉપરાંત, સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં 4 થી 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડી શકે છે, જે નવરાત્રીની મજાને ખરાબ કરી શકે છે.

Related posts

લોકડાઉન હીરો: કોર્પોરેટર શ્રી વલ્લભભાઈ પટેલ (નરોડા વિસ્તાર)

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા ઘનગર સમાજ મહાસંઘ દ્વારા તેજસ્વી વિદ્યાર્થી સન્માન સ્માહરો યોજાયો

Ahmedabad Samay

પીયૂસી ના નવા ભાવ જાહેર, ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

ભાજપ એક્શન મોડમાં આવી છે વિધાનસભા દીઠ પ્રભારી અને સંયોજકની નિમણુંક કરાઈ

Ahmedabad Samay

અમદાવાદના સાણંદ તાલુકાના વાસણા ગામેથી મેરી માટી, મેરા દેશ અભિયાનનો જિલ્લાવ્યાપી શુભારંભ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો