June 24, 2026
ગુજરાતરાજકારણ

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ ખાતે પહોચ્યા હતા. જયાં નરેન્દ્રભાઈએ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્ના હતા. આશ્રમની મુલાકાત દરમિયાન શ્રી મોદીએ બુકમાં સંદેશો પણ લખ્યો હતો.

પુણ્ય સ્થળે આવીને ધન્યતા અનુભવુ છુ અહીં ત્યાગ – તપની ભાવના વધે છે. રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ મજબુત બને છે. ગાંધીજીએ અહીંથી જ આત્માનિર્ભરતાનો સંદેશ આપેલ. પુજય બાપુના આર્શીવાદથી અમૃત મહોત્સવના ઉદેશ્યોને જરૂર સિધ્ધ કરાશેઃ નરેન્દ્રભાઇ.     

 

Related posts

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

શ્રીમતી દ્રૌપદી મુર્મુ બન્યા ભારતના આગામી રાષ્ટ્રપતિ, ૨૫મી જુલાઇ એ લેશે શપથ

Ahmedabad Samay

અમદાવાદ ની પોલીસ લાઈનમાં વસતા બાળકોમાં સકારાત્મકતા માટે કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

કોરોના કાળમાં સનાતન ધર્મ ની પપ્પુ તિવારીએ કરી રક્ષા, કોરોના થી મૃત્યુ પામેલા લોકોને કર્યું અગ્નિસંસ્કાર

Ahmedabad Samay

આસારામ બાપુને ઝટકો મળ્‍યો છે,કોર્ટે સજાને સ્‍થગિત કરવાની માંગ કરતી અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો