June 19, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

 

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર અમદાવાદ) ના શુભ હસ્તે સવારે ૯.૦૦ વાગે સૌ રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ અને સૌ પદાધિકારીઓ ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, જનસેવા,અને અખંડ રાષ્ટ્ર અને દેશ હિન્દૂ રાષ્ટ્ર બને એવું પ્રણ કરવામાં આવ્યું. અને વિધર્મી દ્વારા ચલાવવામાં આવી રહેલા ષડયંત્ર ને નિશફલ કરી હિન્દૂ એકતા ને મજબૂત કરવાં માટે પ્રણ કરવા માં આવ્યું.

Related posts

એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ૭૬ લેપટોપની ચોરી

Ahmedabad Samay

આગામી દિવસોમાં અતિભારે વરસાદની શક્યતાને જોતા રેડ ઍલર્ટ અપાયું

Ahmedabad Samay

રાજ શેખાવતની અમદાવાદ એરપોર્ટ પરથી જ અટકાયત કરવામાં આવી

Ahmedabad Samay

શહેરના વિવિધ વિસ્તારોમાં ૫ નવા બ્રિજ બનાવવામાં આવશે, જ્યારે અન્ય ૭ સ્થળો પર ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોર બનાવાશે

Ahmedabad Samay

મીની લોકડાઉનને લઇ આજે બેઠક થશે, આંશિક છૂટ મળી શકે તેવી શકયતા

Ahmedabad Samay

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા પાકિસ્તાન વિરુદ્ધ પૂતળા દહન કરવામા આવ્યુ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો