March 23, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

 

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર અમદાવાદ) ના શુભ હસ્તે સવારે ૯.૦૦ વાગે સૌ રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ અને સૌ પદાધિકારીઓ ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, જનસેવા,અને અખંડ રાષ્ટ્ર અને દેશ હિન્દૂ રાષ્ટ્ર બને એવું પ્રણ કરવામાં આવ્યું. અને વિધર્મી દ્વારા ચલાવવામાં આવી રહેલા ષડયંત્ર ને નિશફલ કરી હિન્દૂ એકતા ને મજબૂત કરવાં માટે પ્રણ કરવા માં આવ્યું.

Related posts

બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનો ડર દૂર કરવામાં આત્મવિશ્વાસ આપવા ફ્રી સેમીનાર યોજાયો

Ahmedabad Samay

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

Ahmedabad Samay

ગુજરાતના છેવાડાઓ સુધી મસ્‍જિદો પરના લાઉડ સ્‍પીકરો બંધ કરાવી ઉતારવા ગુજરાત હિન્‍દુ સેના દ્વારા ગૃહ મંત્રાલયમાં અરજી કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ-ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનો કોર્પોરેશને સન્માન કાર્યક્રમ ના રાખતા વિદ્યાર્થીઓ નારાજ

Ahmedabad Samay

અમદાવાદમાં વહેલી સવારે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા

Ahmedabad Samay

વીર મેહુરજી યુવા શક્તિ સંગઠન દ્વારા કે.જી.વણઝારા અને ડી.જી.વણઝારા ની શુભેચ્છા મુલાકાત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો