March 29, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ઉદ્ઘાટન

 

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના રાષ્ટ્રીય કાર્યાલયના શુભ ઉદઘાટન મહંત શ્રી દિલીપદાસજી મહારાજ (જગન્નાથ મંદિર અમદાવાદ) ના શુભ હસ્તે સવારે ૯.૦૦ વાગે સૌ રાષ્ટ્રીય અધ્યક્ષ આર પી સિંહ બધેલ અને સૌ પદાધિકારીઓ ની હાજરી માં કરવામાં આવ્યું હતું.

સમસ્ત ભારતમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ, જનસેવા,અને અખંડ રાષ્ટ્ર અને દેશ હિન્દૂ રાષ્ટ્ર બને એવું પ્રણ કરવામાં આવ્યું. અને વિધર્મી દ્વારા ચલાવવામાં આવી રહેલા ષડયંત્ર ને નિશફલ કરી હિન્દૂ એકતા ને મજબૂત કરવાં માટે પ્રણ કરવા માં આવ્યું.

Related posts

નવા ૩૧ વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઉમેરો કરવામાં આવ્યો

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રખાયું

Ahmedabad Samay

અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લૂંટની વારદાતને અંજામ આપતા આધેડનું મૃત્યુ થયું

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુરમાં યુવતીની છેડતી

Ahmedabad Samay

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો