June 27, 2026
ગુજરાત

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

ગુજરાત ભરમાં માસુમ ધૈર્યરાજસિંહનું જીવન બચાવવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને ગંભીર બીમારીથી રક્ષણ કરવા માટે નવું જીવન આપવા માટે સંગઠનો દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

    એવા માં અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા પણ ધૈર્યરાજસિંહને જીવન મળી રહે તે માટે મહાકાલ સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દશરથસિંહ ચાવડા અને તેમના સાથી કાર્યકરો એ આજ રોજ મુહિમ ચલાવવામ આવી હતી અને મદદરૂપ થાય હતા.

Related posts

બજેટમાં શુ થયું સસ્તું અને મોંઘુ

Ahmedabad Samay

હાઉસિંગ સોસાયટીઓને લગતા વિષયો અને વિવાદોની વિશાળ શ્રેણી પર સ્‍પષ્ટ માર્ગદર્શિકા પ્રદાન કરે તેવી અપેક્ષા

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાની ગંભીર સમસ્યાથી પરેશાન સ્થાનિકોએ ધારાસભ્ય ડૉ. પાયલ કુકરાણીની ઓફિસે પહોંચીને જોરદાર હોબાળો મચાવ્યો

Ahmedabad Samay

પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી

Ahmedabad Samay

પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા, પણ ખાયેગા ઇન્ડિયા તો પઢેગા ઇન્ડિયા ઓર બઢેગા ઇન્ડિયા

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા મેઘાણીનગરમાં કાર્યાલયનો ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો