ગુજરાત ભરમાં માસુમ ધૈર્યરાજસિંહનું જીવન બચાવવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને ગંભીર બીમારીથી રક્ષણ કરવા માટે નવું જીવન આપવા માટે સંગઠનો દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.
એવા માં અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા પણ ધૈર્યરાજસિંહને જીવન મળી રહે તે માટે મહાકાલ સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દશરથસિંહ ચાવડા અને તેમના સાથી કાર્યકરો એ આજ રોજ મુહિમ ચલાવવામ આવી હતી અને મદદરૂપ થાય હતા.
