March 23, 2026
ગુજરાત

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

ગુજરાત ભરમાં માસુમ ધૈર્યરાજસિંહનું જીવન બચાવવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને ગંભીર બીમારીથી રક્ષણ કરવા માટે નવું જીવન આપવા માટે સંગઠનો દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

    એવા માં અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા પણ ધૈર્યરાજસિંહને જીવન મળી રહે તે માટે મહાકાલ સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દશરથસિંહ ચાવડા અને તેમના સાથી કાર્યકરો એ આજ રોજ મુહિમ ચલાવવામ આવી હતી અને મદદરૂપ થાય હતા.

Related posts

ગુજરાતનાં ઓપિનિયન પોલ પ્રમાણે કોને કેટલી સીટો મળવાનો દાવો

Ahmedabad Samay

સાબરમતી રિવરફ્રન્‍ટ ઈવેન્‍ટ સેન્‍ટર ખાતે ૧૩ નવેમ્‍બરથી ૧૬ નવેમ્‍બર દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્‍તરે માન્‍યતા ધરાવતાં ઈન્‍ટરનેશનલ ફૂડ ફેસ્‍ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્‍ટ’નું આયોજન કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

બાબા બાગેશ્વરનો નવો કાર્યક્રમ GMDCમાં યોજાયે તેવી શક્યતા, ઓંગણજનો કાર્યક્રમ થયો છે રદ

Ahmedabad Samay

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

Ahmedabad Samay

દૂધ – તેલ – ઘી – અનાજ – કઠોળ – શાકભાજી – મસાલા સહિતની બધી ચીજો મોંઘી થઇ

Ahmedabad Samay

લોકડાઉન ની વાતને લઇ સી.એમ. રૂપાણીએ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો