February 5, 2026
ગુજરાત

અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા ધૈર્યરાજસિંહને જીવન મળી રહે માટે મુહિમ ચલાવાઈ

ગુજરાત ભરમાં માસુમ ધૈર્યરાજસિંહનું જીવન બચાવવા માટે મુહિમ ચલાવવામાં આવી રહી છે તેને ગંભીર બીમારીથી રક્ષણ કરવા માટે નવું જીવન આપવા માટે સંગઠનો દ્વારા ભંડોળ એકત્રિત કરવામાં આવી રહ્યું છે.

    એવા માં અમદાવાદના “જય ભવાની ગ્રુપ અને મહાકાલ સેના” દ્વારા પણ ધૈર્યરાજસિંહને જીવન મળી રહે તે માટે મહાકાલ સેના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી દશરથસિંહ ચાવડા અને તેમના સાથી કાર્યકરો એ આજ રોજ મુહિમ ચલાવવામ આવી હતી અને મદદરૂપ થાય હતા.

Related posts

ત્રણ રાજ્યો માં છૂટછાટ પાછી ખેંચવાની તૈયારી, નિયમો કડક કરવાની તૈયારી માં

Ahmedabad Samay

ગોમતીપુરમાં મધરાત્રે તલવારથી કેક કાપીને બર્થડે ઉજવનારાની ધરપકડ

Ahmedabad Samay

દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદના ઝુંડાલ સર્કલથી વૈષ્ણોદેવી જતાં હોટલ હિલ્લોક પાસે આજે વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

Ahmedabad Samay

અમદાવાદ – ગુજરાત યુનિવર્સિટી માનહાનિ કેસમાં સમન્સ પાઠવવા મામલે કેજરીવાલ તરફથી સેશન્સમાં અરજી

Ahmedabad Samay

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો