આખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર હોવાના કારણે ધન એકત્રીત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જે દરમિયાન જેટલું પણ ફાળો એકત્રિત થયો તે આજ રોજ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું
ગુજરાત પ્રદેશ દ્વારા માનવતાનો ઉત્તમ પરિચય કરાવ્યો હતો. અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યના તમામ હિન્દુ સમાજને આગળ આવે અને માનવતા માટે સંયોગ બનાવવાની અપીલ કરે હતી.
