February 6, 2026
ગુજરાત

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

આખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ધૈર્યરાજસિંહને જીવનદાન આપવા માટે ૧૬ કરોડના ઇન્જેક્શન ની જરૂર હોવાના કારણે ધન એકત્રીત કરવા માટે મુહિમ ચલાવવામાં આવી હતી જે દરમિયાન જેટલું પણ ફાળો એકત્રિત થયો તે આજ રોજ તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

 

ગુજરાત પ્રદેશ  દ્વારા માનવતાનો ઉત્તમ પરિચય કરાવ્યો હતો.  અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા ગુજરાત રાજ્યના તમામ હિન્દુ સમાજને આગળ આવે અને માનવતા માટે સંયોગ બનાવવાની અપીલ કરે હતી.

Related posts

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

જાણો સરકાર તરફથી ક્યા કયા લેવાયેલા નિર્ણયો

Ahmedabad Samay

રાજકોટમાં ભર ઉનાળે આજી ડેમ છલોછલ: ડેમમાં ૫૦ દિવસમાં ૮૭૯ એમસીએફટી પાણી ઠલવાયું

Ahmedabad Samay

મોરબીના પીપળી નજીક હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો, મૃતકના વાલીવારસની શોધખોળ

Ahmedabad Samay

NMMS પરીક્ષાનું પરિણામ જાહેર

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા મેઘાણીનગર ખાતે હોળી પર્વ નિમિતે ” તિલક હોળી” નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો