May 10, 2026
ગુજરાત

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

આજ રોજ  સવારે કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં ટ્રાફિક એ.સી.પી.  અશોક રાઠવા.તેમજ ટ્રાફિક પી.આઇ  કે.કે.બુવલ ઉપસ્થિત રહ્યા હતા.

જે લોકો  ટ્રાફિક ના નિયમ નો સાચો ઉપયોગ કરે છે નિયમોનું પાલન કરે છે અને જે લોકો નિયમનું પાલન નથી કરતા તેવાં લોકો ને પણ વૃક્ષ અર્પણ કરીને ટ્રાફિકના નિયમ નું પાલન કરે તેવું સમજવામાં આવ્યું હતું અને વૃક્ષ અર્પણ આપવામાં આવ્યું હતું.

New up 01

Related posts

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાએ એન્ટ્રી મારતા શિક્ષણ વિભાગ થયુ સતર્ક

Ahmedabad Samay

માં ભારતીના પરમ સપૂત “શ્રી મહારાણા પ્રતાપ જીની” આગામી 485મી જન્મ જયંતિ ના શુભઅવસરની ઉજવણી અર્થે સર્કિટ હાઉસ ખાતે મિટિંગ યોજાઈ

Ahmedabad Samay

ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ દ્વારા ખાટુશ્યામની થીમ પર ગણેશમોહત્સવનું આયોજન કરાયું

Ahmedabad Samay

આ વર્ષે મકરસંક્રાન્‍તિ પહેલાં કાચા માલના ભાવમાં વધારો થવાથી પતંગના ભાવમાં ૪૦ ટકાનો વધારો થયો

Ahmedabad Samay

અમદાવાદના કાલુપુર બ્રિજ પર જર્જરિત થયેલી સાત દુકાનોની છત ધરાશાયી થઈ

Ahmedabad Samay

ધોળા દિવસે જવેલર્સમાં લૂંટના પ્રયાસ કરનાર દંપતીની પૂછપરછમાં અનેક ખુલાસા થયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો