June 24, 2026
ગુજરાત

કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરાયું હતું

આજ રોજ  સવારે કાલુપુર સર્કલ ખાતે પોલીસ દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલ હતો જેમાં ટ્રાફિક એ.સી.પી.  અશોક રાઠવા.તેમજ ટ્રાફિક પી.આઇ  કે.કે.બુવલ ઉપસ્થિત રહ્યા હતા.

જે લોકો  ટ્રાફિક ના નિયમ નો સાચો ઉપયોગ કરે છે નિયમોનું પાલન કરે છે અને જે લોકો નિયમનું પાલન નથી કરતા તેવાં લોકો ને પણ વૃક્ષ અર્પણ કરીને ટ્રાફિકના નિયમ નું પાલન કરે તેવું સમજવામાં આવ્યું હતું અને વૃક્ષ અર્પણ આપવામાં આવ્યું હતું.

New up 01

Related posts

સમગ્ર રાજ્યમાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું : શ્રીમતી પી. ભારતી (નિર્વાચન અધિકારી)

Ahmedabad Samay

પૂર્વ CM વિજય રૂપાણીના રાજીનામાં બાદ તેમની પુત્રીએ કરેલી ભાવુક પોસ્ટ થઇ વાયરલ

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

કિરીટભાઈ પરમાર એક કોમન મેન બન્યા મેયર

Ahmedabad Samay

કોરોના ની ગુજરાતમાં ચિંતા જનક ત્રીજી લહેર, નવા ૧૪ કન્ટેઇનમેન્ટ જાહેર

Ahmedabad Samay

મોરબી જિલ્લાના તબીબી અધિકારી ડો. સંજય જીવાણીનો કોરોના રીપોર્ટ નેગેટીવ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો