May 9, 2026
ગુજરાતજીવનશૈલીદેશ

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

નવા નાણાંકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૧થી તમારી ગ્રેજયુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

કર્મચારીઓ સતત ૫ કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

૦૧ એપ્રિલ થી ક્યાં ક્યાં ફેરફાર આવી શકે છે.

  1. ભથ્થા કુલ પગારના વધુમાં વધુ ૫૦ ટકા હશે
  2. મૂળ પગાર વધવાની સાથે જ તમારો PF પણ વધશે.   ( ટેક હોમ અથવા કેશ ઓન હેન્ડ સેલેરી ઘટશે.)
  3. ગ્રેજયુઇટી અને પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધવાથી નિવૃતિ બાદ મળનારી રકમમાં વધારો થશે.
  4. કામના કલાકો વધારીને ૧૨ કલાક કરવાનો પ્રસ્તાવ છે.
  5. કામના દિવસો ઘટાડીને ૪ દિવસ અને ૩ દિવસ રજૂનો પ્રસ્તાવ છે.
  6. કર્મચારીને દર ૫ કલાક બાદ અડધા કલાકનો આરામ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ.

Related posts

કોરોના વચ્ચે ” એમ્ફાન ” વાવાઝોડા નો ખતરો

Ahmedabad Samay

અમરાઇવાડી વિસ્તારમાં નવજાત શિશુ નું મૃત દેહ મળી આવ્યું

Ahmedabad Samay

ધનતેરસે કરો આટલું લક્ષ્મીજી રહેશે પ્રશન

Ahmedabad Samay

શ્રી પંકજ મિશ્રા બન્યા અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ

Ahmedabad Samay

ઠક્કરબાપાનગર વિસ્તારમાં જનતાના કામ જોર શોરમાં

Ahmedabad Samay

જમ્મુ એરપોર્ટ પર ડ્રોનથી હુમલ્લો કરાયો, પહેલી વાર કરાયું ડ્રોનથી હુમલો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો