June 24, 2026
ગુજરાતજીવનશૈલીદેશ

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

નવા નાણાંકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૧થી તમારી ગ્રેજયુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

કર્મચારીઓ સતત ૫ કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

૦૧ એપ્રિલ થી ક્યાં ક્યાં ફેરફાર આવી શકે છે.

  1. ભથ્થા કુલ પગારના વધુમાં વધુ ૫૦ ટકા હશે
  2. મૂળ પગાર વધવાની સાથે જ તમારો PF પણ વધશે.   ( ટેક હોમ અથવા કેશ ઓન હેન્ડ સેલેરી ઘટશે.)
  3. ગ્રેજયુઇટી અને પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધવાથી નિવૃતિ બાદ મળનારી રકમમાં વધારો થશે.
  4. કામના કલાકો વધારીને ૧૨ કલાક કરવાનો પ્રસ્તાવ છે.
  5. કામના દિવસો ઘટાડીને ૪ દિવસ અને ૩ દિવસ રજૂનો પ્રસ્તાવ છે.
  6. કર્મચારીને દર ૫ કલાક બાદ અડધા કલાકનો આરામ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ.

Related posts

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

RTOના અધિકારી અને કર્મચારી ડબલ શિફટમાં કામ કરશે

Ahmedabad Samay

જીટીયુ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાટ્ય, લોકનૃત્ય અને વ્યક્તિત્વ વિકાસ તાલીમ શિબિર યોજાશે.

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સલ્મ વિસ્તારમાં ફ્રી U WIN કાર્ડ કઢાયું

Ahmedabad Samay

કદાચ જો ગુનેગારના હાથ કે પગ કાપી નાખવામાં આવે, તો જ લોકો કાયદાનું પાલન કરવાનું મહત્‍વ સમજશે : કર્ણાટક હાઇકોર્ટ

Ahmedabad Samay

જુનાગઢ થી પશ્ચિમ બંગાળ વિક્ટોરિયા હાઉસ સુધી ગયેલા પ્રવાસીઓ એ ગરબા રમ્યા મહેલમાં

admin

એક ટિપ્પણી મૂકો