June 24, 2026
ગુજરાતજીવનશૈલીદેશ

એપ્રિલથી શ્રમ કાયદામાં થઇ શકે છે મોટા ફેરફાર

નવા નાણાંકીય વર્ષ ૧ એપ્રિલ ૨૦૨૧થી તમારી ગ્રેજયુઇટી, પ્રોવિડન્ટ ફંડ અને કામના કલાકોમાં મોટું પરિવર્તન જોવા મળી શકે છે. મોદી સરકાર કામના કલાકો, કામના દિવસો, ઓવરટાઈમ, બ્રેકનો સમય અને ઓફિસમાં કેન્ટિન જેવા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે.

કર્મચારીઓ સતત ૫ કલાકથી વધુ કામ નહીં કરે અને તેમને વચ્ચે અડધા કલાકનો બ્રેક આપવો પડશે. આ ઉપરાંત કર્મચારીઓની ગ્રેચ્યુઇટી અને તેમના PFમાં વધારો થશે. જેથી તમારા હાથ પર આવતી પગારની રકમ ઘટી શકે છે. આટલું જ નહીં, કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

૦૧ એપ્રિલ થી ક્યાં ક્યાં ફેરફાર આવી શકે છે.

  1. ભથ્થા કુલ પગારના વધુમાં વધુ ૫૦ ટકા હશે
  2. મૂળ પગાર વધવાની સાથે જ તમારો PF પણ વધશે.   ( ટેક હોમ અથવા કેશ ઓન હેન્ડ સેલેરી ઘટશે.)
  3. ગ્રેજયુઇટી અને પ્રોવિડન્ડ ફંડમાં યોગદાન વધવાથી નિવૃતિ બાદ મળનારી રકમમાં વધારો થશે.
  4. કામના કલાકો વધારીને ૧૨ કલાક કરવાનો પ્રસ્તાવ છે.
  5. કામના દિવસો ઘટાડીને ૪ દિવસ અને ૩ દિવસ રજૂનો પ્રસ્તાવ છે.
  6. કર્મચારીને દર ૫ કલાક બાદ અડધા કલાકનો આરામ આપવાનો આદેશ પણ નવા નિયમોમાં સામેલ.

Related posts

ચીનને ભારત સરકાર તરફથી વધુ એક ઝટકો, ચીની ૧૧૮ એપ બેન્ડ

Ahmedabad Samay

ધૂળેટીની ઉજવણી વિશે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું

Ahmedabad Samay

ધોરણ ૧૦માં ૧૬ વિષય અને ધોરણ ૧૨માં ૧૩ વિષયોના પરિરૂપ જાહેર કરાયા છે. શિક્ષણ બોર્ડની શૈક્ષણિક સમિતિ સમક્ષ મુકવામાં આવેલા આ પસ્‍તાવને લીલીઝંડી આપવામાં આવી

Ahmedabad Samay

હેલ્થ વિભાગ દ્વારા 299 યુનિટ માંથી 176 યુનિટ માં મચ્છરોનું બ્રિડિંગ મળી આવ્યું

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો