May 7, 2026
ગુજરાત

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં આજે પસાર

લવ જેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થયો છે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની ગુજરાતમાં પણ લવ-જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર થયો છે. રાજયમાં હવે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.

લવ જેહાદ અંગે સુધારા વિધેયકમાં 5 વર્ષ સુધી સજા, રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા, રૂ.3 લાખ દંડની જોગવાઈ તો અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ કરવામાં આવી છે

Related posts

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન

Ahmedabad Samay

ભાજપના ઉમેદવારો પોતાના મત વિસ્‍તારમાં શુભેચ્‍છા મુલાકાત શરૂ કરી ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહયા છે

Ahmedabad Samay

નરોડા GIDCમાં આગ લાગતાં એક કર્મચારીનું દાઝી જવાથી થયું મોત

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

ડોકટરે નર્શને જમવાના બહાને ગેસ્ટહાઉસ લઇ જઇ છેડતી કરી

Ahmedabad Samay

સાઈ ગણેશ ગૃપ “કર્ણાવતી ચા મહારાજા” ચાપાનેર સોસાયટી વાડજ દ્વારા સુંદરકાંડનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો