લવ જેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થયો છે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની ગુજરાતમાં પણ લવ-જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર થયો છે. રાજયમાં હવે ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે.
લવ જેહાદ અંગે સુધારા વિધેયકમાં 5 વર્ષ સુધી સજા, રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા, રૂ.3 લાખ દંડની જોગવાઈ તો અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ કરવામાં આવી છે
