March 23, 2026
ધર્મ

આ સપ્તાહનો રાશિફળ જાણો શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર, તા: ૦૫ થી ૧૧ એપ્રિલ

 

મેષ

ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સંબંધિત યોજના બનશે. છેલ્લા કેટલાક સમયથી ચાલી આવી રહી સમસ્યાઓથી રાહત મળશે. વધારે પડતા કામ રહેશે પરંતુ તમે તમારી કાર્યકુશળતા અને ઊર્જાથી તેને પૂરા કરવામાં સક્ષમ રહેશે. બાળકોની કારકિર્દી તેને લઈને ચિંતા રહી શકે છે

વૃષભ
આ સમયે ભાવુકતાને બદલે વ્યવહારિક વિચારધારા રાખવાની જરૂર છે. તમે તમારી મહેનત અને લગનથી લક્ષ્ય મેળવવા સમર્થ રહેશો. કોઈ સંબંધીને ત્યાં ઉત્સવમાં હાજરી આપવાનો ચાન્સ મળશે. વાતચીત કરતા સમયે સાંભળીને શબ્દોનો ઉપયોગ કરવો નહિ

મિથુન
પરિવાર તથા સામાજિક ગતિવિધિ ઓમા યોગ્ય વ્યવસ્થા બનાવીને રાખવામાં તમારૂ ખાસ યોગદાન રહેશે. તમારા સકારાત્મક અને ઉદારવાદી દ્રષ્ટિકોણથી સંબંધીઓ તથા ઘર-પરિવારમાં સંબંધો વધારે મજબૂત બનશે.


કેટલાક રાજનીતિક અને સામાજિક સંબંધોથી તમને ફાયદો થવાની આશા છે. એટલા માટે તમારા સંપર્કોને વધારે મજબૂત કરવા. જૂની નકારાત્મક વાતો ઉપર વર્તમાન હાવી ન થવા દેવુ. એ વાતોને લઈને વર્તમાનમાં સમસ્યા ઉભી થઇ શકે છે.
તમારા વ્યક્તિ ગત સંબંધોને મહત્વ આપશો. અને ઘર પરિવારની જરૂરિયાતો પ્રત્યે જાગૃત રહેશો. કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત ખૂબ જ ઉત્તમ રહેશે. કોઈ ખાસ મુદ્દા પર ચર્ચા થઇ શકે છે. વર્તમાન પરિસ્થિતિ વધારે અનુકૂળ નથી એટલા માટે ધીરજ બનાવી રાખવી.


આ પરિભ્રમણ પૂરી રીતે તમારા પક્ષમાં છે. સમયનો ભરપૂર સદ ઉપયોગ કરશો. બાળકોના શિક્ષણ સાથે જોડાયેલી કેટલીક લાભદાયી યોજનાઓ બનશે. બાળકોમાં આત્મવિશ્વાસ વધશે. સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્તતા રહેશે.


તમે તમારા કામ પ્રત્યે એક અલગ હોશિયારીનું પ્રદર્શન કરશો. સ્ત્રીઓ પોતાના ઘરેલું કામને સહજતા અને સરળતાથી પુરા કરી લેશે. અને પોતાના વ્યક્તિગત કામ ઉપર તેનુ ધ્યાન કેન્દ્રિત રહેશે. કોઈ મહત્વની યાત્રા બની શકે છે.

ઘરમાં કોઈ નવી વસ્તુ અથવા તો ઇલેક્ટ્રિક સાધનો વગેરેની ખરીદી કરવા માટેનો સારો સમય છે. રોકાણ સાથે જોડાયેલા કામ પુરા થશે. હિંમત અને સાહસના બળ ઉપર તમે મુશ્કેલીમાં મુશ્કેલ કામ સરળતાથી પૂરા કરી શકશો.આજે કોઈ મોટી ચિંતા દૂર થવાથી માનસિક શાંતિ રહેશે. કોઈ મહત્વની યોજનાઓ પર કામ કરવા માટે અનુકુળ સમય છે. ઘરના વડીલોના આશીર્વાદ અને સ્નેહ મળશે. ધાર્મિક સ્થળ ઉપર જવાનો પ્રોગ્રામ બની શકે છે.


આજે વધારે પડતા કામ દિવસના પહેલા પક્ષમાં જ પૂરા કરવાના પ્રયત્નો કરવા. અટકેલા પૈસા મળવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. ઘરના નવીનીકરણ સાથે જોડાયેલી યોજનાઓ બનશે. મનપસંદ ભેટ મળી શકે6 છે. બપોર પછીના સમયે પરિસ્થિતિ પ્રતિકૂળ રહેશે.


આધ્યાત્મિક તેમજ ધાર્મિક ગતિવિધિઓ તરફ તમારો ઝુકાવ વધશે, તેમજ તમે તમારી અંદર એક અદભુત શાંતિનો અનુભવ કરશો. પારિવારિક જવાબદારીને ઘરના સભ્યો વચ્ચે વહેંચવાનો પ્રયત્ન કરવા. તમને તમારા વ્યક્તિગત કામ માટે વધારે સમય મળી શકશે. બે


ઘણા સમયથી તમે જે ખુશી શોધી રહ્યા હતા તે આજે તમને મળવાની છે. તમારો આત્મવિશ્વાસ અને આત્મ મંથન તમારા વ્યક્તિત્વને વધારે સારું બનાવશે. કોઈ કામ માટેની રૂપરેખા બની શકે છે.

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

તા.૦૯/૦૩/૨૦૨૧ મંગળવારે છે વિજયાએકાદશી, જાણો વિજયાએકાદશી ની મહિમા, પૂજા વિધિ અને મહત્વ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay

Today’s Horoscope: આ રાશિના લોકોને મળશે તેમની મહેનતનું ફળ, રાશિફળમાં જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Ahmedabad Samay

ચાણક્ય નીતિઃ આ 3 કામ માટે પૈસા ખર્ચતી વખતે કંજૂસાઈ ન કરો, વધે છે ધન-સંપત્તિ

Ahmedabad Samay

નાગપંચમી પહેલા સપનામાં સાપ દેખાય તો કઈ વાતનો સંકેત આપે છે? જાણો ક્લિક કરીને

Ahmedabad Samay

આ અઠવાડિયે કઈ રાશિના વ્યક્તિને થશે ધંધામાં ફાયદો અને કોને થશે નુકસાન, જાણો મેષથી મીન સુધીની સ્થિતિ

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ઉજ્જૈનમા મહાકાલ લોકનુ લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો