ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને જે નિર્દેશો આપ્યા છે તેમાં લગ્ન જેવા પ્રસંગોમાં હાલ ર૦૦ માણસોને હાજર રહેવાની છુટ છે તેમાં ઘટાડો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના આ સુચન બાદ રાજય સરકાર ટુંક સમયમાં આવા પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા છે. એટલું જ નહીં રાજકીય અને સામાજિક મેળાવડા – પ્રસંગોમાં પણ કડક નિયંત્રણો આવે તેવી શકયતા છે
પાછલી પોસ્ટ
