March 23, 2026
ગુજરાત

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને જે નિર્દેશો આપ્યા છે તેમાં લગ્ન જેવા પ્રસંગોમાં હાલ ર૦૦  માણસોને હાજર રહેવાની છુટ છે તેમાં ઘટાડો કરવાની બાબતનો પણ સમાવેશ થાય છે. હાઇકોર્ટના આ સુચન બાદ રાજય સરકાર ટુંક સમયમાં આવા પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા છે. એટલું જ નહીં રાજકીય અને સામાજિક મેળાવડા – પ્રસંગોમાં પણ કડક નિયંત્રણો આવે તેવી શકયતા છે

Related posts

માસ્ક પહેર્યા વગર નીકળતા નહિ. છેલ્લા પાંચ દિવસમાં માસ્‍ક પહેર્યા વગર ફરતા 13581 લોકો વિરૂદ્ધ કેસ દાખલ

Ahmedabad Samay

રોયલ રાજપુત સંગઠન (મહિલાએ ઈકાંઈ)અને હિયા ફાઉન્ડેશન દ્વારા બ્લેન્કેટ વિતરણ કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી સેન્ટર પહોંચીને જૂનાગઢની વરસાદની સ્થિતિનો તાગ મેળવ્યો

Ahmedabad Samay

NCP મહિલા પ્રમુખ રેશ્મા પટેલ સહિત અન્ય કાર્યકરો ની રાજકોટમાં ધરપકડ

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

અમદાવાદ – AMC ડ્રેનેજ લીકેજનું સમારકામ ભૂલી ગઈ, ઉપર બનાવેલો રોડ તોડવો પડ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો