June 24, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશસિંહ કુશવાહા અને શ્રી શ્યામસિંહ ઠાકુર
રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ઉત્તર ભારતીય કામદારોને નમ્ર વિનંતી કરી છે કે ” તમે કોરોનાને લીધે ડરશો નહીં. તમારે ગુજરાત છોડવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે અને તમારી પોતાના સમાજ ની સંસ્થા “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” તમારી સાથે છે. અમે તમારી દરેક જરૂરિયાત, દરેક જરૂરી સેવા માટે તમારી સાથે છીએ”

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર પર જારી કરાયો   છે જેના પર તમામ પ્રકારની બની શકે અને શક્ય હોય તેેેટલી મદદ કરાશે

હેલ્પલાઇન નંબર : 8511148833, 7383789465

Related posts

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

લવ જેહાદ કાયદો ગુજરાતમાં આવશે: સી.એમ. રૂપાણી

Ahmedabad Samay

ઉનાળાની કાળઝાળ ગરમીની સાથે હવે ફળોના રાજા ગણાતી કેરીની સીઝન પણ પૂરેપૂરી જામી

Ahmedabad Samay

રિવરફ્રન્ટ ખાતે “હેપ્પી ટીમ” દ્વારા એન્વાયરમેન્ટનો મેસેજ આપવા “ગ્રીન રન”નું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ -150 ટેકનોલોજી સ્ટાર્ટઅપ 24 શૈક્ષણિક સંસ્થાઓને કુલ રૂ. 13 કરોડની ગ્રાન્ટએનાયત કરવામાં આવી

Ahmedabad Samay

અમદાવાદ: થલતેજ-શીલજ બ્રિજ નીચે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો