March 25, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશસિંહ કુશવાહા અને શ્રી શ્યામસિંહ ઠાકુર
રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ઉત્તર ભારતીય કામદારોને નમ્ર વિનંતી કરી છે કે ” તમે કોરોનાને લીધે ડરશો નહીં. તમારે ગુજરાત છોડવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે અને તમારી પોતાના સમાજ ની સંસ્થા “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” તમારી સાથે છે. અમે તમારી દરેક જરૂરિયાત, દરેક જરૂરી સેવા માટે તમારી સાથે છીએ”

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર પર જારી કરાયો   છે જેના પર તમામ પ્રકારની બની શકે અને શક્ય હોય તેેેટલી મદદ કરાશે

હેલ્પલાઇન નંબર : 8511148833, 7383789465

Related posts

મેઘાણીનગર ખાતે આવેલ અંબિકા ચોકમાં ગણેશજીની આરતીમાં કુબેરનગરના કાઉન્સિલરશ્રી નિકુલસિંહ તોમર હાજર રહ્યા

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેમણે આજે વડોદરામાં રોડ શો કર્યો

Ahmedabad Samay

તાનાશાહી રાજ થી પ્રજા ત્રસ્ત, નેતાજીનો ચૂંટણી તહેવાર સંપન તો કોરોના ફરી વિફર્યો

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

શહેરમાં ૨૪ કલાકમાં જ બે ફાયરિંગની ઘટના, વસ્ત્રાલ બાદ રિલીફ રોડપર થઇ ફાયરિંગ

Ahmedabad Samay

AMC સંચાલિત હોસ્પિટલોમાં વેક્સીન ન લેનારને પ્રવેશ નહીં અપાય

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો