February 5, 2026
ગુજરાત

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા તા-૧૧-૦૪-૨૦૨૧ ના રોજ મણીનગર આવકાર હોલ રામેશ્ર્વર મહાદેવ મંદીર આગળ વીના મુલ્યે આશરે ૧૮૦ પાણી ના કુંડા નુ વીતરણ કરવા મા આવ્યુ હતુ. કાળ ઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ને પાણી ની ઘણી સમસ્યા થતી હોય છે જેને પગલે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ ના ટ્રસ્ટી રજનીભાઈ કડીયા,અમરીષભાઈ કડીયા,ઉપેન્દ્રભાઈ,નેહાબેન,ગોકુલ.રુદ્ર.મનોજભાઈ,કવીતાબેન હાજર રહી કાર્યક્રમ સફળ બનાયો હતો

 

Related posts

અમદાવાદમા કાલે રાત્રે ૦૯ વાગ્યા થી સોમવાર સવારે ૦૬ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુ

Ahmedabad Samay

અલ કાયદા સાથે સંકળાયેલા 4 શખ્સની ધરપકડ બાદ, એટીએસ મદદગારોને પકડશે, થયા કેટલાક મહત્વના ખુલાસાઓ

admin

હનીટ્રેપમાં ધરપકડ કરાયેલા મહિલા પીઆઇએ ગત મોડી રાત્રે સેનિટાઈઝર પીધુ

Ahmedabad Samay

નરોડા વિસ્તારમાં સ્વચ્છતાનો અભાવ, રામ રાજ્ય પ્રજા દુખીના દ્રશ્યો

Ahmedabad Samay

એક જ દિવસમાં 42 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર , કોરોના ની ભયંકર સ્થિતિ

Ahmedabad Samay

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલને લઈને મોટા સમાચાર. શાળાનો વહીવટ સરકાર હસ્તક લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો