May 8, 2026
ગુજરાત

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા તા-૧૧-૦૪-૨૦૨૧ ના રોજ મણીનગર આવકાર હોલ રામેશ્ર્વર મહાદેવ મંદીર આગળ વીના મુલ્યે આશરે ૧૮૦ પાણી ના કુંડા નુ વીતરણ કરવા મા આવ્યુ હતુ. કાળ ઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ને પાણી ની ઘણી સમસ્યા થતી હોય છે જેને પગલે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ ના ટ્રસ્ટી રજનીભાઈ કડીયા,અમરીષભાઈ કડીયા,ઉપેન્દ્રભાઈ,નેહાબેન,ગોકુલ.રુદ્ર.મનોજભાઈ,કવીતાબેન હાજર રહી કાર્યક્રમ સફળ બનાયો હતો

 

Related posts

સૈજપુર ખાતે આવેલ કુબેરેશ્વ મહાદેવ મંદિરે લોકોનું ધ્યાન કેન્દ્રિત કરતી થીમ પર ડેકોરેશન કરાયું

Ahmedabad Samay

હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂા.૧,૧૫,૧૦૦/- ની કિંમતની બનાવટી ભારતીય ચલણી નોટો પકડી પાડી બનાવટી ચલણી નોટોના રેકેટનો પર્દાફાશ કરતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.

Ahmedabad Samay

ગુજરાતમાં ધીમે ધીમે જામી રહેલો શિયાળો હવે તેના અસલી મિજાજમાં આવી ગયો

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

ગાંધીનગર: ગૃહમાં રાજ્ય સરકારે સ્વીકાર્યું, છેલ્લા 3 વર્ષમાં 325 સિંહના મૃત્યું થયા, આટલાના અકુદરતી રીતે મોત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો