August 6, 2026
ગુજરાત

ગરમીમાં પક્ષીઓ ને પાણી મળી રહે તે માટે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૮૦ પાણીના કુંડા અપાય

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દવારા તા-૧૧-૦૪-૨૦૨૧ ના રોજ મણીનગર આવકાર હોલ રામેશ્ર્વર મહાદેવ મંદીર આગળ વીના મુલ્યે આશરે ૧૮૦ પાણી ના કુંડા નુ વીતરણ કરવા મા આવ્યુ હતુ. કાળ ઝાળ ગરમીમાં અબોલા પક્ષીઓ ને પાણી ની ઘણી સમસ્યા થતી હોય છે જેને પગલે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણીના કુંડા નું વિતરણ કરવામાં આવ્યું હતું.

ટ્રસ્ટ ના ટ્રસ્ટી રજનીભાઈ કડીયા,અમરીષભાઈ કડીયા,ઉપેન્દ્રભાઈ,નેહાબેન,ગોકુલ.રુદ્ર.મનોજભાઈ,કવીતાબેન હાજર રહી કાર્યક્રમ સફળ બનાયો હતો

 

Related posts

અમદાવાદ: 25,000 રૂપિયાનો દંડ ચૂકવો અથવા 2,500 રૂપિયા પ્રતિ વૃક્ષના ભાવે 10 વૃક્ષોનું જતન કરો

Ahmedabad Samay

રાજસ્થાનની 15 બેઠકો માટેના ભાજપ દ્વારા ઉમેદવારોના નામ પ્રથમ યાદીમાં જાહેર

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે યોજાશે સી.પી.આર. પ્રશિક્ષણ કેમ્પ: ૧૪૦૦ પોલીસને અપાશે પ્રાથમિક સારવારની તાલીમ

Ahmedabad Samay

કોરોનાને લઇ સારા સમાચાર ૧૫૨૦ જેટલા બેડ ખાલી

Ahmedabad Samay

AI 171 ફ્લાઈ ક્રેશમાં જીવ ગુમાવનાર GISF ગાર્ડ સ્વ:રાજેન્દ્ર પાટનકરની યાદમાં કવિ શ્રી ગિરીશ ઠાકુર SSI, GISFSએ કવિતા રજુઆત કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો