June 22, 2026
ગુજરાત

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

ચાંદખેડા સ્થિત સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નોટબુક પેન પેન્સિલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર શિક્ષણ માટે શ્રમજીવી પરિવારોના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓમાં કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રી સંદીપ શ્રીવાસ્તવજી એ જણાવ્યું કે અમદાવાદના તમામ શ્રમિક વિસ્તારમાં આ યોજના શરુ કરવાની છે. આ કાર્યક્રમમાં વિરમદેવ ,નિલ રાવલ , જયદીપ જેવા સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સ્વઘા સોશિયલ ફાઉન્ડેશન વતી શ્રી બી.આર.પાંડેશ્રી વિશાલ શ્રીવાસ્તવ અને પ્રવીણ સિંહએ સહકાર અને માર્ગદર્શન આપ્યો હતો.

Related posts

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

સાવધાન કોરોના કેસ વધ્યા, શું નેતાજીના ચૂંટણી પ્રચારના કારણે કોરોના ધીમી ગતિએ વધી રહ્યું છે ? મહારાષ્ટ્રના અમરાવતીમાં ફરી લોકડાઉન

Ahmedabad Samay

વિશ્વ થેલેસેમિયા દિવસ નિમિત્તે વેકસીન લીધા પહેલા જરૂર રક્તદાન કરો : ભૈરવી લાખાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો