June 22, 2026
ગુજરાત

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

ચાંદખેડા સ્થિત સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં નોટબુક પેન પેન્સિલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કોમ્પ્યુટર શિક્ષણ માટે શ્રમજીવી પરિવારોના બાળકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો અને તેઓમાં કોમ્પ્યુટર શિક્ષણ પ્રત્યે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શ્રી સંદીપ શ્રીવાસ્તવજી એ જણાવ્યું કે અમદાવાદના તમામ શ્રમિક વિસ્તારમાં આ યોજના શરુ કરવાની છે. આ કાર્યક્રમમાં વિરમદેવ ,નિલ રાવલ , જયદીપ જેવા સ્વયંસેવકોએ ભાગ લઈ કાર્યક્રમને સાર્થક કર્યો હતો. સ્વઘા સોશિયલ ફાઉન્ડેશન વતી શ્રી બી.આર.પાંડેશ્રી વિશાલ શ્રીવાસ્તવ અને પ્રવીણ સિંહએ સહકાર અને માર્ગદર્શન આપ્યો હતો.

Related posts

અમદાવાદ શહેરના ૧૦ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

પ્રાંતિજના નનાનપુર ગામે જમીનમાંથી ધુમાડા નીકળવાનો મામલો ઘટના સ્થળની ટીડીઓ અને મામલતદારે લીધી મુલાકાત

Ahmedabad Samay

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

નવસારી: તલાટી કમ મંત્રીની પરીક્ષાના કેન્દ્રોની આસપાસ 100 મીટરની અંદર ઝેરોક્ષ-ફેક્સ પર પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો