March 23, 2026
ગુજરાત

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ૭ થી ૮ કલાકો સુધી રાહજોતા હોય છે તેવામાં સમય ખરેખર ખુબજ આકરો સમય હોય છે તેવામાં ભૂખ્યા તરસ્યા ખાલી પેટ કલાકો મોટી મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે દર્દીના સગા તો ઉભા રહે જ છે તેમના સાથે સાથે એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખરા તડકામાં રાત દિવસ મેહનત કરતા હોય છે


તેવા સમયે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા સવારના સમયે દર્દીના સગા અને એમ્બ્યુલન્સના કર્મચારીઓને ચા નાસ્તો અને જમવાના સમયે સ્વાદિષ્ટ જમવાનું પીરસવામાં આવે છે જેથી કર્મચારી અને દર્દીના સગાને રાહત મળે છે તેમને જમવા માટે કે પાણી, ચા નાસ્તા માટે ક્યાંય જવું નથી પડતું

Related posts

કિશન ભરવાડની હત્યા સંદર્ભે અમદાવાદ કલેકટર શ્રીને શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

ઓમિક્રોનને લઇ દેશમાં ચિંતાજનક સ્થિતિ, હજુ સાવધાની રાખવી જરૂરી

Ahmedabad Samay

અમદાવાદની નરોડા પોલીસે  BLO બનીને છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીની ધરપકડ કરી

Ahmedabad Samay

એપોલો હોસ્પિટલમાં કામ કરતી મહિલાઓ ને હોસ્પિટલ મેનેજમેન્ટના નિર્ણયથી બંધ કરતા મહિલાઓ ના પરિવારો ઉપર આભ તૂટ્યું, હોસ્પિટલ બહાર કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

Ahmedabad Samay

લો હવે તો હદ થઇ ગઇ, સરદારનગરમાં દારૂની ફેક્ટરી ઝડપાઇ, સરદારનગર પોલીસ ઉંઘતી ઝડપાઇ

Ahmedabad Samay

ભાગેડુ લગ્ન/લવ મેરેજ નોંધણીમાં માતાપિતાની ભૂમિકા પણ મહત્‍વની બનાવાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો