August 7, 2026
ગુજરાત

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ૭ થી ૮ કલાકો સુધી રાહજોતા હોય છે તેવામાં સમય ખરેખર ખુબજ આકરો સમય હોય છે તેવામાં ભૂખ્યા તરસ્યા ખાલી પેટ કલાકો મોટી મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે દર્દીના સગા તો ઉભા રહે જ છે તેમના સાથે સાથે એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખરા તડકામાં રાત દિવસ મેહનત કરતા હોય છે


તેવા સમયે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા સવારના સમયે દર્દીના સગા અને એમ્બ્યુલન્સના કર્મચારીઓને ચા નાસ્તો અને જમવાના સમયે સ્વાદિષ્ટ જમવાનું પીરસવામાં આવે છે જેથી કર્મચારી અને દર્દીના સગાને રાહત મળે છે તેમને જમવા માટે કે પાણી, ચા નાસ્તા માટે ક્યાંય જવું નથી પડતું

Related posts

૧૭મી ફેબ્રુઆરીથી પ્રિ-સ્‍કૂલ, બાલ મંદિર અને આંગણવાડીઓ શરૂ કરવાની જાહેરાત

Ahmedabad Samay

સૈજપુર બોઘામાં ચૌધરી હોસ્પિટલમાં મહિલાના મોતના પગલે બેદરકારીનો આક્ષેપ,પરિવારજનો એ મચાવ્યો હોબાળો

Ahmedabad Samay

વાહનચાલકો ચેતીજજો, કોઈપણ ટ્રાફિક નિયમનું ઉલ્લંધન કરશે તો તેને ઈ-મેમો ફટકારાશે

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા

Ahmedabad Samay

રાજ્યમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સી. આર. પાટીલ નિમણુંક

Ahmedabad Samay

૧૭મી લોકસભાના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાના શ્રી ગણેશ વિધિવત થઇ રહયા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો