May 8, 2026
ગુજરાત

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

રાજ્યમાં કોરોના બેફામ બન્યો છે તેવામાં સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં ૭ થી ૮ કલાકો સુધી રાહજોતા હોય છે તેવામાં સમય ખરેખર ખુબજ આકરો સમય હોય છે તેવામાં ભૂખ્યા તરસ્યા ખાલી પેટ કલાકો મોટી મોટી લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે દર્દીના સગા તો ઉભા રહે જ છે તેમના સાથે સાથે એમ્બ્યુલન્સના કર્મચારીઓ પણ ખરા તડકામાં રાત દિવસ મેહનત કરતા હોય છે


તેવા સમયે તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટની યુવા ટીમ દ્વારા સવારના સમયે દર્દીના સગા અને એમ્બ્યુલન્સના કર્મચારીઓને ચા નાસ્તો અને જમવાના સમયે સ્વાદિષ્ટ જમવાનું પીરસવામાં આવે છે જેથી કર્મચારી અને દર્દીના સગાને રાહત મળે છે તેમને જમવા માટે કે પાણી, ચા નાસ્તા માટે ક્યાંય જવું નથી પડતું

Related posts

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ ૨૦૨૬’નો આજથી શુભારંભ

Ahmedabad Samay

સુરતમાં કોરોના વધતા તમામ શાળાઓ અને ટ્યુશન સહિતના એકમો બંધ રાખવા માટે આદેશ અપાયો છે.

Ahmedabad Samay

આજથી અમદાવાદ શહેરના ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં ત્રણ દિવસનો પાણી કાપ રહેશે

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચના શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

Ahmedabad Samay

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો