March 21, 2025
દેશ

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ  શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦  નામ નોંધાવ્યા છે.

ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં આવશે.ત્યારબાદ દરરોજ ફ્લાઇટ દ્વારા ભારતીયોને પરત લાવવાનું કામ ચાલુ રહેશે. આ માટે ટીકીટની રકમ યાત્રી એ પોતે ચુકવવાની  રહેશે. સૌપ્રથમ માંદગીવાળા, મોટી ઉંમરના તથા વિઝાની મુદત પૂરી થતાં લોકોને પ્રાયોરિટી અપાશે. ભારતીય લોકોને વિનામૂલ્યે અથવા વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવા ત્યાંના એસોસિએશન દ્વારા ભારત પાસે માગણી કરી છે.

Related posts

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાએ દેશમાં કોરોના રસી સ્પુતનિક-વીના ઉત્પાદનની મંજુરી

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

મહારાષ્ટ્રના એક વ્યકિતએ પોતાના પુત્રની ઇચ્છા પુરી કરવા માટે લોખંડના ભંગારમાંથી  ૪ મહિનામાં ગાડી બનાવી

Ahmedabad Samay

પશુપાલક માટે સારા સમાચાર,પાક વીમા પછી કેન્‍દ્ર સરકાર યુનિવર્સલ પશુધન વીમા યોજના લાવવાની તૈયારી શરૂ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો