March 26, 2026
દેશ

ગુરુવારથી દુબઈમાં ફસાયેલા ભારતીયો ને પાછા લવાશે.

ગુરુવારથી અમીરાત- દુબઈથી ભારતીઓને પરત લાવવાનુ  શરૂ થશે, દુબઈ થી ભારત આવવા કુલ ૧,૯૮,૦૦૦  નામ નોંધાવ્યા છે.

ગુરુવારે પ્રથમ બે ફ્લાઈટમાં કેરળના લોકોને સૌપ્રથમ લાવવામાં આવશે.ત્યારબાદ દરરોજ ફ્લાઇટ દ્વારા ભારતીયોને પરત લાવવાનું કામ ચાલુ રહેશે. આ માટે ટીકીટની રકમ યાત્રી એ પોતે ચુકવવાની  રહેશે. સૌપ્રથમ માંદગીવાળા, મોટી ઉંમરના તથા વિઝાની મુદત પૂરી થતાં લોકોને પ્રાયોરિટી અપાશે. ભારતીય લોકોને વિનામૂલ્યે અથવા વધુમાં વધુ ડિસ્કાઉન્ટ આપવા ત્યાંના એસોસિએશન દ્વારા ભારત પાસે માગણી કરી છે.

Related posts

પંચ દશનમ જુના અખાડાના મહામંડલેશ્વર પાયલટ બાબાનું દિલ્હીની એપોલો હોસ્પિટલમાં થયું નિધન

Ahmedabad Samay

વેસ્‍ટ ઇન્ડીઝ ટેસ્ટ સિરીઝ માટે ટીમ જાહેર કરાઇ, ગિલ કેપટન તો રવીન્‍દ્ર જાડેજાને વાઇસ-કેપ્‍ટન જાહેર કરાયો

Ahmedabad Samay

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે આખરે 52 વર્ષના લાંબા ઇંતજારનો અંત લાવયો, પ્રથમવાર ODI વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચી દીધો

Ahmedabad Samay

રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત

Ahmedabad Samay

નેપાળના વડાપ્રધાને ફરી ભારત વિરોધી નિવેદન આપ્યું

Ahmedabad Samay

તૌકતે વાવાઝોડા વિશે મહત્વની માહિતી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો