November 14, 2025
ગુજરાત

અમદાવાદના આનંદનગરમાં ૨૫ મકાન બળીને થયા ખાક

Ad

શહેરના આનંદનગર ખાતેના રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ લાગતા ભારે દોડધામ મચી ગઇ હતી. બનાવ ની જાણ થતાં જ ફાયર બ્રિગેડ ની ટીમ 15 ફાયર ફાયટરો સાથે સ્થળ ઉપર દોડી જઇ આગ ઉપર જોરદાર પાણી નો મારો ચલાવી આગ ને કાબૂમાં લીધી હતી અહીં આવેલા લગભગ 100માંથી 25 ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા બનાવ ની ગંભીરતા જોઈ આખો વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવ્યો હતો ,સદનસીબે જાનહાની થઇ નથી.

 

પોલીસ દ્વારા લોકોને દુર કરવામાં આવ્યા છે.  ઝૂંપડપટ્ટી ગીચ વિસ્તારમાં અને આસપાસમાં મકાનો આવેલાં હોવાથી આગને કાબૂમાં કરવામાં ફાયરબ્રિગેડને મુશ્કેલી પડતાં મકાનો પર ચડી ફાયરબ્રિગેડ પાણીનો મારો ચલાવ્યો હતો. ભારે જહેમત બાદ ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવવા સફળ થયા હતા.

Related posts

રાહત દરે અને ગુણવત્તાયુક્ત સંભાળ આપવા માટે જીસીએસ હોસ્પિટલને એવોર્ડ એનાયત કરાયું

Ahmedabad Samay

સરસપુરમાં ગુરુ શિષ્યના ચારિત્રય પર લાંછન લગાવતો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

ત્રીજી સંભવિત લહેરને લઈને તંત્રની સાથે સ્મશાન ગૃહો પણ તૈયાર

Ahmedabad Samay

બાપુનગરમાં આવેલ ગજાનંદચાલીમાં દિપુ સિંધીના આંતકથી લોકો થયા બેહાલ.

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્કૂલ બોર્ડના ૧૬૦૦૦થી વધારે બાળકો માટે સાયન્સ સિટીની મુલાકાતનું આયોજન

Ahmedabad Samay

દેશમાં હાલ બહુમતીના જોરે રચાયેલી સરકારે અસહય મોંઘવારી વધારી : પરેશ ધાનાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો