June 8, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ad

અમદાવાદના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર વડા અમજદખાન પઠાણ,રમિલા બેન ડાબી,બબીતા ​​જૈન,
અંકિત ભાઈ દરજી અને અનિલ ભાઈ પટેલ દ્વારા તૌકતે વાવાઝોડા એ ગરીબ લોકોના મકાનો ધરાશય થઇ ગયા છે લોકો બેઘર થઇ ગયા છે,

સૌરાષ્ટ્રના લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે, ગરીબ લોકોને ખાવા માટે અનાજ, પીવા માટે પાણી નથી, તે ખૂબ જ  દુઃખદ ઘટના છે,અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે આમ આદમી પાર્ટી દ્વારા અન્નની ૫૦૦ કીટ તૈયાર કરી છે, કીટ નાના બાળકો માટે સેવ બુંદીની કીટ તૈયાર કરવામાં આવી છે, જે આજે સૌરાષ્ટ્ર ખાતે વિતરણ કરવામાં આવશે.

Related posts

સુરત: પગાર વધારાની માગ સાથે 500થી વધુ રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા, ઉગ્ર આંદોલનની પણ ચીમકી

admin

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

અમદાવાદ પૂર્વની બેઠક પરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો કર્યો ઇનકાર

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

Ahmedabad Samay

મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ થવા જઇ રહ્યુ છે.જેમાં ૪૩ નેતાઓ મંત્રી બનવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો