August 7, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ad

અમદાવાદના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર વડા અમજદખાન પઠાણ,રમિલા બેન ડાબી,બબીતા ​​જૈન,
અંકિત ભાઈ દરજી અને અનિલ ભાઈ પટેલ દ્વારા તૌકતે વાવાઝોડા એ ગરીબ લોકોના મકાનો ધરાશય થઇ ગયા છે લોકો બેઘર થઇ ગયા છે,

સૌરાષ્ટ્રના લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે, ગરીબ લોકોને ખાવા માટે અનાજ, પીવા માટે પાણી નથી, તે ખૂબ જ  દુઃખદ ઘટના છે,અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે આમ આદમી પાર્ટી દ્વારા અન્નની ૫૦૦ કીટ તૈયાર કરી છે, કીટ નાના બાળકો માટે સેવ બુંદીની કીટ તૈયાર કરવામાં આવી છે, જે આજે સૌરાષ્ટ્ર ખાતે વિતરણ કરવામાં આવશે.

Related posts

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોનનો કેસ થયો દાખલ, રાજ્યમાં કુલ ૧૦ કેસ થયા ઓમીક્રોનના

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

નવરંગપુરામાં 4 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળકીને આરોપીની ચુંગાલમાંથી છોડાવી

Ahmedabad Samay

સમાચારોના સર્વે પ્રમાણે ગુજરાતમાં ફરી કમળ ખીલશે,ગુજરાતમાં ફરી મોદી ફેક્ટરને ચાલ્યું

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

ગુજરાત સ્ટેટ રેસલિંગ દ્વારા વિજેતાઓને ઇનામ વિતરણ કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો