August 8, 2026
દેશ

નવા આઇટી નિયમોનો ભારતના વોટ્સએપ યુઝર ઉપર અસર નહીં થાય : રવિશંકર પ્રસાદ

સરકારે નવા ડીજીટલ નિયમોની પુરી નિષ્ઠા સાથે બચાવ કરતા જણાવેલ કે તેઓ નિજતાના અધિકારનું સન્માન કરે છે. અને વોટ્સએપ મેસેજીંગ પ્લેફોર્મોના નવા આઇટી નિયમો હેઠળ ચિન્દ્રીત સંદેશોના ઓરીજીનલ સ્ત્રોતની માહિતી આપવા નિજતાનું ઉલ્બંધન નથી.

સાથે જ સરકારે સોશ્યલ મિડીયા કંપનીઓને નવા નિયમોને લઇને અનુપાલન રિપોર્ટ માંગ્યો છે. સૂચના મંત્રી રવિશંકરે જણાવેલ કે ભારતના જે પણ ઉપાયોનો પ્રસ્તાવ કરાયો છે તેનાથી વોટ્સએપના સામાન્ય કામકાજ પ્રભાવીત નહીં થાય અને ભારતના સામાન્ય યુઝર્સ ઉપર પણ કોઇ અસર નહીં પડે.

વોટ્સએપ સરકાર વિરૂધ્ધ દિલ્હી હાઇકોર્ટમાં પડકાર ફેકયો છે. તેના એક દિવસ પછી સરકારની પ્રતિક્રીયા આવી છે. રવિશંકરે પ્રસાદે નિવેદનમાં જણાવેલ કે નવા નિયમો હેઠળ દેશની સંપ્રભુતા અથવા સાર્વજનીક વ્યવસ્થા અને દેશની સુરક્ષાથી જોડાયેલ બહેદ ગંભીર અપરાધવાળા સંદેશાઓને રોકવા કે તેની તપાસ માટે મુળ સ્ત્રોતની જાણકારી માંગવી જરૂરી છે.

Related posts

મણિપુરમાં સેલ્ફીની બાબતે ફરી એકવાર હિંસા ફાટી નીકળી

Ahmedabad Samay

બેંગલુરુ-આસામ કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન પટરી પરથી ઉતરી

Ahmedabad Samay

મૈસૂરથી દરભંગા જઈ રહેલી બાગમતી સુપરફાસ્‍ટ એક્‍સપ્રેસ ઉભી રહેલી ટ્રેન સાથે અથડાતા અકસ્‍માત સર્જાયો, ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા, અંદાજે ૧૯ લોકો ગંભીરતાથી ઘવાય

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

જાણો કોણ છે દ્રોપદી મુર્મુનો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો