May 7, 2026
દેશ

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

અંદાજીત ૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું  છે મંદિર ખુલતા શ્રીનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, મંદિર ખુલતા મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે  અભિષેક  કર્યો હતો.

શ્રીનગરમાં ૭૦૦ વર્ષ જુના મંદિરમાં ૧૯૯૫ માં દરગાહમાં થયેલ અગ્નિકાંડ બાદ અલગાવવાદીઓએ તોડફોડ કરી હતી. ઋષિ કલહને ૧૧૪૮-૪૯માં  રચિત રાજતરંગણી ગ્રંથમાં શીતળનાથ મહાદેવ મંદિરનું ઉલ્લેખ કર્યો હતો

Related posts

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

Ahmedabad Samay

T20 ના સેમિફાઇનલમાં પોહચવા હજુ મુશ્કેલી

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31 મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓનું લીસ્ટ જાહેર કર્યુ

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

વહેલી સવારે જોધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્‍સપ્રેસના ૧૨ ડબ્‍બા પાટા પરથી ઉતરી ગયા. હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

Ahmedabad Samay

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો