March 23, 2026
દેશ

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

અંદાજીત ૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું  છે મંદિર ખુલતા શ્રીનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, મંદિર ખુલતા મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે  અભિષેક  કર્યો હતો.

શ્રીનગરમાં ૭૦૦ વર્ષ જુના મંદિરમાં ૧૯૯૫ માં દરગાહમાં થયેલ અગ્નિકાંડ બાદ અલગાવવાદીઓએ તોડફોડ કરી હતી. ઋષિ કલહને ૧૧૪૮-૪૯માં  રચિત રાજતરંગણી ગ્રંથમાં શીતળનાથ મહાદેવ મંદિરનું ઉલ્લેખ કર્યો હતો

Related posts

કેન્દ્ર દ્વારા કોરોનાની નવી ગાઈડલાઈન થઇ જાહેર

Ahmedabad Samay

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

પહેલગામના ભયાનક હુમલામાં સંડોવાયેલા ચાર આતંકવાદીઓના ફોટા અને સ્કેચ જાહેર કર્યા

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

ભારતીય એથ્લેટ્સે ઇતિહાસ રચ્યો,એથ્લેટમાં ચાર મેડલ જીત્યા, મેડલ જ નહીં, પણ તેમના અતૂટ મનોબળ અને શિસ્તનું પણ પ્રદર્શન કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો