અંદાજીત ૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું છે મંદિર ખુલતા શ્રીનગરના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, મંદિર ખુલતા મંત્રી શ્રી પ્રહલાદસિંહ પટેલે અભિષેક કર્યો હતો.
શ્રીનગરમાં ૭૦૦ વર્ષ જુના મંદિરમાં ૧૯૯૫ માં દરગાહમાં થયેલ અગ્નિકાંડ બાદ અલગાવવાદીઓએ તોડફોડ કરી હતી. ઋષિ કલહને ૧૧૪૮-૪૯માં રચિત રાજતરંગણી ગ્રંથમાં શીતળનાથ મહાદેવ મંદિરનું ઉલ્લેખ કર્યો હતો
