June 27, 2026
દેશરાજકારણ

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

આવી રહેલી યુપી ની સામાન્ય ચૂંટણીને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે  રવિવારે બારાબંકી પહોંચ્યા હતા.  અહીં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ઓવૈસીએ કહ્યું કે જો સરકાર એનઆરસી લાગુ કરશે તો અમે અહીં શાહીન બાગ બનાવીશું.  ઓવૈસીએ મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચી લેવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન યુપી ચૂંટણીને લઈને ઓવૈસીએ હતું કે તેઓ યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડશે.યુપીમાં ચૂંટણી લડવા અંગે ઓવૈસીએ કહ્યું કે અમે યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડીશું.  અત્યારે અમે કેટલીક પાર્ટીઓ સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છીએ.  અમે ચૂંટણી લડીશું કે નહીં તે તો સમય જ કહેશે.  ચૂંટણીમાં શું થશે, તે આવનારા પરિણામ જ કહેશે.

Related posts

અત્યાધુનિક એમઆઈ-૧૭વી-૫ હેલિકોપ્ટર ક્રેશ થતા વાયુસેના અને સંરક્ષણ વિભાગની ઉંઘ ઉડી. જાણો હેલિકોપ્ટરની ખાસિયત

Ahmedabad Samay

રાહુલ ગાંધીને લોકસભા સાંસદ તરીકે ગેરલાયક ઠેરવ્‍યા બાદ શુક્રવારે સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસના નેતાઓની બેઠક મળી

Ahmedabad Samay

એર ઇન્ડિયાએ રજુ કર્યો સપ્તાહમાં ત્રણ દિવસ કામનો પ્લાન, કર્મચારીઓ ને મળશે ૬૦% પગાર

Ahmedabad Samay

કોરોના ધીમો પડતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રાત્રી કરફ્યુ ૧૦ વાગ્યા થી કરવા સૂચન કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દીકરાના લગ્નને લઈ ચાલતી અફવાઓ ની સી.એમ એ આપી સ્પષ્ટતા

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ધરતીપુત્રોના વ્યાપક હિતમાં એક મહત્વનો નિર્ણય કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો