May 11, 2026
દેશરાજકારણ

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

આવી રહેલી યુપી ની સામાન્ય ચૂંટણીને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે  રવિવારે બારાબંકી પહોંચ્યા હતા.  અહીં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ઓવૈસીએ કહ્યું કે જો સરકાર એનઆરસી લાગુ કરશે તો અમે અહીં શાહીન બાગ બનાવીશું.  ઓવૈસીએ મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચી લેવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન યુપી ચૂંટણીને લઈને ઓવૈસીએ હતું કે તેઓ યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડશે.યુપીમાં ચૂંટણી લડવા અંગે ઓવૈસીએ કહ્યું કે અમે યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડીશું.  અત્યારે અમે કેટલીક પાર્ટીઓ સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છીએ.  અમે ચૂંટણી લડીશું કે નહીં તે તો સમય જ કહેશે.  ચૂંટણીમાં શું થશે, તે આવનારા પરિણામ જ કહેશે.

Related posts

દૂરદર્શન (પ્રસાર ભારતી)એ એની હિન્‍દી સમાચાર ચૅનલ ઝઝ ન્‍યુઝના લોગોને લાલમાંથી કેસરી રંગનો કરાયો, મમતા બેનરજીએ કર્યો વિરોધ

Ahmedabad Samay

રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ વાગે પ્રયાગરાજથી ભિવાની જતી કાલિંદી એક્‍સપ્રેસને નુકશાન પહોંચાડવાનું ઘડાયું, મોટી જાનહાની તળી

Ahmedabad Samay

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે “અગ્નિપથ” યોજનાનું અનાવરણ કર્યું, વધુ યુવા શક્તિ જોડાશે સેનામા

Ahmedabad Samay

શોએબ અખ્તરે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઉકેલ્યું

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો