March 26, 2026
દેશરાજકારણ

યુ.પી.માં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું

આવી રહેલી યુપી ની સામાન્ય ચૂંટણીને લઈને એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસી આજે  રવિવારે બારાબંકી પહોંચ્યા હતા.  અહીં ઓવૈસીએ “સીએએ” અને એનઆરસી ને લઈને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.  ઓવૈસીએ કહ્યું કે જો સરકાર એનઆરસી લાગુ કરશે તો અમે અહીં શાહીન બાગ બનાવીશું.  ઓવૈસીએ મોદી સરકાર દ્વારા કૃષિ કાયદો પાછો ખેંચી લેવા પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

આ દરમિયાન યુપી ચૂંટણીને લઈને ઓવૈસીએ હતું કે તેઓ યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડશે.યુપીમાં ચૂંટણી લડવા અંગે ઓવૈસીએ કહ્યું કે અમે યુપીમાં ૧૦૦ સીટો પર ચૂંટણી લડીશું.  અત્યારે અમે કેટલીક પાર્ટીઓ સાથે ગઠબંધનની વાત કરી રહ્યા છીએ.  અમે ચૂંટણી લડીશું કે નહીં તે તો સમય જ કહેશે.  ચૂંટણીમાં શું થશે, તે આવનારા પરિણામ જ કહેશે.

Related posts

LLB એડમિશનથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળી અનોખો વિરોધ પ્રદર્શન કર્યું,તાત્કાલિક અસરથી ગ્રાન્ટેડ કોલેજ શરૂ કરવા માંગ.

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

હિમન્તા બિસ્વા સરકારની ગેરકાયદેસર બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આ બીજી મોટી કાર્યવાહી

Ahmedabad Samay

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિરુદ્ધ હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ હિન્દૂ સેના દ્વારા FIR નોંધવા અરજી કરાઇ

Ahmedabad Samay

ગોવાના નાઇટ ક્લબમાં મોડી રાત્રે લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 25 લોકોના કરૂણ મોત થયાની દુઃખદ ઘટના

Ahmedabad Samay

ચેતી જજો ડેલ્ટા વેરિયન્ટ પુર પાટે વધી રહ્યો છે,૮૫ દેશમાં મચાવી ધમાલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો