June 22, 2026
દેશમનોરંજન

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

બોલીવુડ સુપર સ્ટાર અક્ષયકુમારની માતા અરૂણા ભાટીયાનું આજે સવારે નિધન થયુ છે. અક્ષયકુમારની માતા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. તે પછી તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયકુમારે સોશ્યલ મીડીયા થકી પોતાના ફેન્સ સાથે શેયર કરી છે.

અક્ષયકુમારે પોતાની માતાના નિધનના સમાચાર શેયર કરતા લખ્યુ છે કે આજે અસહનીય દર્દ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતિ અરૂણા ભાટીયા આજે સવારે શાંતિ સાથે દુનિયાને છોડીને ચાલી ગઈ અને તે બીજી દુનિયામાં મારા પિતાને મળશે. મારા અને મારા પરિવાર પ્રત્યે હું આપ સૌની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું.

અત્રે નોંધનીય છે કે અક્ષયની માતા બિમાર પડતા અક્ષય વિદેશથી શૂંટીગ છોડી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે અક્ષયની માતાને હકીકતે કઈ બિમારી હતી.

Related posts

ચંદ્રમુખી ફિલ્મમાં કંગનાનો ફર્સ્ટ લૂક આવ્યો સામે, સપ્ટેમ્બરમાં આવી રહી છે ફિલ્મ

Ahmedabad Samay

તાપસી ફિલ્મ “રશ્મિ રોકેટ” માટે કરી રહી છે વર્કઆઉટ

Ahmedabad Samay

જ્યારે નૂતને ગુસ્સામાં સેટ પર સંજીવ કુમારને થપ્પડ મારી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ હતી.

Ahmedabad Samay

સોનાક્ષી સિન્હાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો શેર કરીને જાણકારી આપી કે તેણે સગાઈ કરી લીધી છે

Ahmedabad Samay

૨૬ વર્ષ બાદ શ્રીનગરનું શીતળનાથ મહાદેવ મંદિર ખુલ્યું, ભક્તોમાં ખુશીનો માહોલ 

Ahmedabad Samay

ઈમરજન્સી સમયે આવા નીચલી કક્ષાના રાજકારણની શું જરૂર: અદિતિ સિંહ, પોતાની જ પાર્ટીના વલણની આકરી ટીકા કરી છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો