March 24, 2026
દેશમનોરંજન

અક્ષય કુમારની માતાનું દુઃખદ અવસાન

બોલીવુડ સુપર સ્ટાર અક્ષયકુમારની માતા અરૂણા ભાટીયાનું આજે સવારે નિધન થયુ છે. અક્ષયકુમારની માતા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. તે પછી તેમને મુંબઈની હિરાનંદાની હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષયકુમારે સોશ્યલ મીડીયા થકી પોતાના ફેન્સ સાથે શેયર કરી છે.

અક્ષયકુમારે પોતાની માતાના નિધનના સમાચાર શેયર કરતા લખ્યુ છે કે આજે અસહનીય દર્દ અનુભવી રહ્યો છું. મારી માતા શ્રીમતિ અરૂણા ભાટીયા આજે સવારે શાંતિ સાથે દુનિયાને છોડીને ચાલી ગઈ અને તે બીજી દુનિયામાં મારા પિતાને મળશે. મારા અને મારા પરિવાર પ્રત્યે હું આપ સૌની પ્રાર્થનાઓનું સન્માન કરૂ છું.

અત્રે નોંધનીય છે કે અક્ષયની માતા બિમાર પડતા અક્ષય વિદેશથી શૂંટીગ છોડી મુંબઈ પાછો ફર્યો હતો. જો કે હજુ સુધી એ જાણી શકાયુ નથી કે અક્ષયની માતાને હકીકતે કઈ બિમારી હતી.

Related posts

મહારાજા દિગ્વિજયસિંહના કારણે ગુજરાતમાં વસ્તુ હતું મીની પોલેન્ડ, જાણો ગર્વ મહેસુસ કરાવે તેવી અદભુત સ્ટોરી

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં ભારે વરસાદ પડવાથી  હાલ ચારધામની યાત્રા મુલતવી કરી દેવામાં આવી

Ahmedabad Samay

રેલ્વેમંત્રાલય દ્વારા મહત્વનો નિર્ણય, ૧૨મેં થી શરૂ થશે ટ્રેન સેવા

Ahmedabad Samay

શિયાળામાં આવું થાય છે. હવે શિયાળો પૂરો થયો, પછી કિંમતો સસ્તી થશે: પેટ્રોલિયમ મંત્રી

Ahmedabad Samay

હવે ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદ હવે ધારાશિવ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો