પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નથી રહ્યા. રાજુ શ્રીવાસ્તવનું આજે નિધન થયું હતું. તેમને ૧૦ ઓગસ્ટે કાર્ડિયાક અરેસ્ટ બાદ AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવ...
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ INS વિક્રાંત નેવીને સોંપ્યું. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેને ૨૦૦૯માં...
વડાધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો. આ દરમિયાન ૨૧ તોપોની સલામી અપાઈ હતી. લાલ કિલ્લા પરથી તેમણે દેશ સામે ૫ સંકલ્પ...
તીર્થરાજ પ્રયાગથી ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાની કલ્પના સાકાર કરવાની દિશામાં સાધુ-સંતોએ કામ શરૂ કરી દીધુ છે. આ હિસાબથી હિંદુ રાષ્ટ્રનું પોતાનું બંધારણ હશે જેને ‘હિંદુ...
મહારાષ્ટ્રમાં શિવસેનામાં વર્ચસ્વ માટે ચાલી રહેલી લડાઈ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ઘવ ઠાકરેને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ઉદ્ઘવ સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ઉદય સામંત પણ...
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે “અગ્નિપથ” યોજનાનું અનાવરણ કર્યું હતું જેનો હેતુ સશસ્ત્ર દળોમાં પરિવર્તન લાવવાનો છે. આ પગલું 14-લાખથી વધુ મજબૂત સશસ્ત્ર દળોની વ્યાવસાયિકતા,...
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરી રહ્યા છે. રાહુલ ગાંધીની આ પૂછપરછ ત્રણ કલાક સુધી ચાલી હતી. અંદાજે ૫૫ જેટલા સવાલો...