પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ EVM ગણતરી મુજબ નંદીગ્રામમાં મમતા બેનર્જીને 1736 મતોથી હરાવ્યા છે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ નંદીગ્રામમાં પોતાની હાર થવા પર નિવેદન...
સાહસના પ્રતીક શ્રી ગુરૂ તેગ બહાદુરજીના 400મા પ્રકાશ પર્વ નિમિત્તે દિલ્લીમાં સીસગંજ સાહિબ ખાતે માન. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રાર્થના કરી. હવે સવાલ એ છે કે...
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા પહેલા કર્ણાટકમાં બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યમાં બીજેપીને નગર નિગમ ચૂંટણીમાં ઘોર પરાજ્ય મળ્યો છે. જે...
આંતરરાષ્ટ્રીય શૂટર દાદી ચંદ્રો તોમરનું નિધન થયું છે. તેણીને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને મેરઠની આનંદ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ચંદ્રો તોમારે 26 એપ્રિલે...
આજ તકના વરિષ્ઠ ટીવી પત્રકાર રોહિત સરદાનાના મૃત્યુના સમાચાર, મીડિયા જગતમાં શોકનું વાતાવરણ ભગવાન તેમની આત્મા શાંતિ આપે અને પરિવારને આ દુખદ ઘટના સહન કરવા...
નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પી. પ્રભાકરણે કહ્યુ હતું કે, કોરોના હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સની લાઈનો લાગેલી છે. સંક્રમિત લોકો સારવાર માટે ભટકી રહ્યા છે. સ્મશાનમાં એક...