મહારાષ્ટ્રની મધર ટેરેસાનું થયું દુઃખદ નિધન, પદ્મશ્રી સિંધુતાઈ સપકલનું પૂણેમાં ૭૩ વર્ષની વયે અવસાન થયું
સિંધુ તાઈએ પોતાનું જીવન અનાથ બાળકોની સેવામાં વિતાવ્યું, કેટલીકવાર તેમને ખવડાવવા માટે ટ્રેનોમાં ભીખ પણ માંગી. મહારાષ્ટ્રના મધર ટેરેસા તરીકે પ્રખ્યાત પદ્મશ્રી સિંધુતાઈ સપકાલનું મંગળવારે...
