કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ટ્રેકટર ચલાવીને સંસદ પહોંચ્યા. આ દરમિયાન તેમની સાથે કોંગ્રેસના અન્ય નેતા ઉપસ્થિત હતા. રાહુલ ગાંધી એવા...
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી માંડવીયાએ કહ્યું કે ઘણી બધી ભારતીય કંપનીઓ કોરોના વેક્સિનનું ઉત્પાદન વધારી રહી છે અને ભારત ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો...
મુંબઈમાં બનેલ દુઃખદ ઘટના બદલ છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમોલ ધબડગે એ દુઃખ વ્યક્ત કર્યું અને સરકારે કરેલ સહાય બદલ આભાર...
ચેમ્બુર વિસ્તારમાં દીવાલના ઘરાશાયી થવાને પગલે ૨૦ લોકોનાં મોત નીપજ્યાં છે.આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માતને લઇને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈના...
મુંબઈમાં મૂસળધાર વરસાદના કારણે થયુ ભૂસખલન, ભૂસ્ખલનના કારણે મરનારા લોકોની સંખ્યા વધીને 23 થઈ ગઈ છે. શહેરના ચેમ્બુરમાં દિવાલ ધસી પડતા અને વિક્રોલીમાં મકાન ધરાશાયી...
“બંગાળમાં ચૂંટણી બાદ હિંસા પર રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (એનએચઆરસી) તરફથી કોલકત્તા હાઈકોર્ટને સોંપવામાં આવેલ અંતિમ રિપોર્ટમાં રાજ્ય તંત્ર પર આકરી ટિપ્પણી કરવામાં આવી છે. ૫૦...
“પીએમ મોદીના કેબિનેટનું આજે સાંજે છ વાગ્યે વિસ્તાર થયુ. ,જેમાં કેટલાક નવા ચહેરાની મંત્રી મંડળમાં એન્ટ્રી થઇ છે તો કેટલાક નેતાઓએ મંત્રી પદેથી રાજીનામુ આપી...