ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ અસારવા રેલવે સ્ટેશન પરથી અસારવા- ઉદેપુર ટ્રેનને લીલી ઝંડી આપી હતી, અસારવા ખાતે પીએમ મોદીના સ્વાગતમાં ગિરિવર શેખાવત,...
મોરબી ઝુલતા પુલ તૂટતા સર્જાયેલી દુર્ઘટનામાં જેમના પરિવારજનો ફસાયા હોય કે ગુમ થયા હોય તેમની જાણકારીની જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમના ટેલીફોન 02822 243300 પર માહિતી...
પશ્ચિમ રેલવે દ્વારા નવી રૂપાંતરિત અસારવા-ઉદયપુર લાઇન પર પેસેન્જર ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદી 31મી ઓક્ટોબરના રોજ અસારવા અને ઉદયપુર શહેર વચ્ચે...
અમદાવાદના અસારવા બેઠક માટે ભાજપના નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અસારવા બેઠક પર સેન્સ પ્રક્રિયા દરમિયાન બબાલ થઇ હતી. શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં ટી20 વિશ્વકપની રોમાંચક મેચ રમાઈ હતી. બંને ટીમોએ ખરાબ બેટીંગ ઈનીંગની શરુઆત કરી હતી. ભારતીય ટીમે ટોસ જીતીને રન ચેઝ...