પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પૂર્વ ઉપ-મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આગામી વિધાનસભાની ચૂંટણી તેઓ નહિ લડે તેવી જાહેરાત કરી છે, 
પાર્ટી જેને પણ ટીકીટ આપે, તેને જીતડવા જવાબદારી લીધી છે ત્યારે આ દિગજ્જ નેતાઓ ચૂંટણી લડવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, દરમિયાન અન્ય કેટલાક મોટા નેતાઓ પણ ચૂંટણી ન લડવાના અંગે પણ જાહેરાત કરી શકે છે

