June 20, 2026

કેટેગરી: ગુજરાત

ગુજરાત

શહેરમાં વધુ ૨૯ નવા માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન ઉમેરાયા

Ahmedabad Samay
શહેરમાં 29 નવા માઇક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન ઉમેરાયા છે. ગોતા, બોપલ, સાબરમતી, જોધપુર, બોડકદેવ માઇક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં આવી ગયા છે. હાલ શહેરમાં કુલ 269 માઇક્રો કન્ટેઈનમેન્ટ...
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Ahmedabad Samay
એસ.એમ.ઇ. 1 નામની બિમારીથી પીડિત બાળક ધેર્યરાજસિંહ રાઠોડની મદદ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ આર.પી.સિંઘ બઘેલના આહવાન પર અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આ મુહિમ ની શરૂઆત...
ગુજરાત

મેઘાણીનગર શાકમાર્કેટમાં ભાડું વસૂલી કરતા લોકોની તાનાશાહીનો મેઘાણીનગર પોલીસ દ્વારા આવ્યો અંત

Ahmedabad Samay
મેઘાણીનગરમાં શાક માર્કેટ માં રહેતા રહેવાસીઓ અને શાકભાજી વેચનારા વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોય છે. તેવામાં મેઘાણીનગરના શાકમાર્કેટ માં આવેલ ૧૨૨ બ્લોકમાં  પ્રદીપ મહંતપ્રતાપસિંહ ક્ષત્રિય...
ગુજરાત

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay
ગુજરાતમાં લોકડાઉન ના મૂકાય તે માટે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના તમામ વેપારી મહાજનો તથા તેમના સભ્યોને વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં...
ગુજરાત

ગુહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ટ્વીટ કરી આપી જાણકારી

Ahmedabad Samay
રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધવાની સાથે ચૂંટણી બાદ એક પછી એક   નેતાઓ પણ  સંક્રમિત થઇ રહ્યા છે. તેવામાં ગૃહ  રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના...
ગુજરાત

માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવ્યા

Ahmedabad Samay
ધૈર્યરાજને બચાવવા માટે અનેક લોકો મદદે આગળ આવ્યા છે. મહત્વના સમાચાર એ છે કે, માત્ર 38 દિવસમાં જ ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયાનું દાન આવી...
અપરાધગુજરાત

નારોલમાં ૧૧૦ કિલ્લોના ગાંજા સાથે રાણીપના ત્રણ આરોપી ઝડપાયા

Ahmedabad Samay
નારોલ પોલીસે બાતમી આધારે જણાવેલ  ઓટો રીક્ષા અસલાલી તરફથી આવતી હોય જેને પોલીસ સ્ટાફના માણસોએ કોર્ડન કરી રોડની સાઇડમાં લેવડાવી રીક્ષામાં ડ્રાઇવર સીટ ઉપર બેઠેલ...
ગુજરાત

શહેરમાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ, એકજ ફ્લેટમાં ૧૪૦ લોકો કોરોના ગ્રસ્ત

Ahmedabad Samay
અમદાવાદ શહરેના ગોતા વિસ્તારમાં આવેલ ICB ફ્લોરા સોસાયટીમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. ICB ફ્લોરામાં 36 મકાન માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં છે. એક જ સોસાયટીના 140...
ગુજરાત

ચંદ્રમોહન ગંગાધર શર્મા ને કેડીલા ફાર્મા કંપની દ્વારા સન્માનિત કરાયા

Ahmedabad Samay
શ્રી ચંદ્રમોહન ગંગાધર શર્મા એ કેડીલા ફાર્મા કંપનીમાં પૂર્ણ નિષ્ઠા, વફાદારી અને સફળતાપૂર્વક ૪૦ વર્ષ પૂર્ણ કર્યા બદલ કેડીલા ફાર્મા કંપની અને સહ કર્મીઓ દ્વારા...
ગુજરાત

લવજેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં આજે પસાર

Ahmedabad Samay
લવ જેહાદ અંગેનો કાયદો ગુજરાત વિધાનસભામાં પસાર થયો છે, ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશની ગુજરાતમાં પણ લવ-જેહાદનો કાયદો આજે વિધાનસભામાં પસાર થયો છે. રાજયમાં હવે ધર્મ પરિવર્તન...