એસ.એમ.ઇ. 1 નામની બિમારીથી પીડિત બાળક ધેર્યરાજસિંહ રાઠોડની મદદ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ આર.પી.સિંઘ બઘેલના આહવાન પર અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આ મુહિમ ની શરૂઆત કરવામાં આવી હતી.
જેમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આર.પી.સિંહ બઘેલ અને કોર કમિટી સાથે મળી પીડિત બાળક ના પિતા શ્રી રાજદીપસિંહ રાઠોડને સંગઠન દ્વારા ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.
