રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ દિવસેને દિવસે વધવાની સાથે ચૂંટણી બાદ એક પછી એક નેતાઓ પણ સંક્રમિત થઇ રહ્યા છે. તેવામાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે
