August 6, 2026

કેટેગરી: ગુજરાત

અપરાધગુજરાતતાજા સમાચાર

રાજ્યની આંતરિક સુરક્ષાને હચમચાવી નાખતા વધુ એક અત્યંત સંવેદનશીલ ઘટનાક્રમ,ખડીયાસણ ગામની એક મદરેસામાંથી ATS એ વધુ ચાર સંદિગ્ધ આતંકવાદીઓને દબોચી લીધા

Ahmedabad Samay
રાજ્યની આંતરિક સુરક્ષાને હચમચાવી નાખતા વધુ એક અત્યંત સંવેદનશીલ ઘટનાક્રમમાં, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકા અંતર્ગત આવતા સંવેદનશીલ...
ગુજરાત

શહેરના બાપુનગર અને લો ગાર્ડન વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરાયું

Ahmedabad Samay
શહેરના બાપુનગર વિસ્‍તારમાં આજે  NEET પેપર લીક વિવાદ અને લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકના સમર્થનમાં કેટલાક દેખાવકારો રસ્‍તા પર ઉતરી આવ્‍યા હતા. દેખાવો કરી રહેલા...
અપરાધગુજરાત

ગુજરાત ATS દ્વારા પકડાયેલા આંતકવાદીઓ સ્‍થાનિક મસ્‍જિદમાં ભેગા થઈને ઘાતક IED બનાવવાની તાલીમ લઈ રહ્યા હતા, તેમને પરીક્ષણ પણ કરી જોયું

Ahmedabad Samay
ગુજરાત એટીએસએ એક મોટી કાર્યવાહી કરીને જૈશ-એ-મોહમ્‍મદના ૫ શંકાસ્‍પદ આતંકીઓને ઝડપી પાડયા છે અને તેની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે.  પાટણ જિલ્‍લાના સિદ્ધપુર તાલુકાના...
ગુજરાત

લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી,10 ના મોત

Ahmedabad Samay
અમદાવાદમાં એક અત્યંત ચોંકાવનારી અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં લાયસન્સ રદ હોવા છતાં ધમધમતી એક ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં અચાનક પ્રચંડ બ્લાસ્ટ સાથે ભીષણ...
ગુજરાતધર્મ

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay
ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ભક્તોને દર્શન આપવા સામે ચાલીને નગરચર્યાએ નીકળ્યા હતા. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સપરિવાર જગન્નાથજી મંદિરમાં મંગળા...
ગુજરાતધર્મ

ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી

Ahmedabad Samay
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ભવ્ય રથયાત્રાને લઈને શહેરમાં વિશેષ ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. લાખો શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાવાના હોવાથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા 15...
ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો પ્રારંભ કર્યો

Ahmedabad Samay
ગુજરાત રાજ્યના વહીવટી વડા તરીકેની અતિ વ્યસ્ત અને ગુરુતર જવાબદારીઓ વચ્ચે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે આધ્યાત્મિક અને લોકકલ્યાણના સંકલ્પ સાથે દિવસનો...
ગુજરાત

નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ખાસ ઉપસ્થિત રહીને મંદિરના શિખર પર ભવ્ય ધ્વજારોહણ કર્યું

Ahmedabad Samay
અમદાવાદ શહેરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ભવ્ય રથયાત્રાને લઈને શ્રદ્ધાળુઓમાં અદભુત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. રથયાત્રાના આ...
ગુજરાત

પોલીસ દ્વારા અમદાવાદની ઐતિહાસિક રથયાત્રાને આખરી ઓપ આપવામાં આવી

Ahmedabad Samay
રાજ્‍ય અને કેન્‍દ્ર દ્રારા પોલીસ પર સંપૂર્ણ ભરોષો મૂકી મહત્‍વની જવાબદારી સુપરત કરી છે,  તેવા રથ યાત્રાનાં મુખ્‍ય  સુકાની અનુપસિંહ ગેહલોત દ્રારા રથ યાત્રા બંદોબસ્‍ત...
ગુજરાત

જો તમારા ઘરના તુલસીના ક્યારા પાસે નીચે મુજબની વસ્તુઓ પડી હોય, તો તેને આજે જ હટાવી લેવી

Ahmedabad Samay
જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતોના મતે, તુલસીનો છોડ ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે, પરંતુ તેની યોગ્ય કાળજી ન લેવાય તો વિપરીત પરિણામો મળી શકે છે. જો તમારા...