અંબાજી મંદિરમાં પ્રસાદના વિવાદનો અંત આવ્યો છે. અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ નહીં થાય. ઘણા દિવસથી પ્રસાદ વિવાદ ચાલી રહ્યો હતો તેને લઈને મોટા સમાચાર...
12 માર્ચને રવિવારે રંગપંચમીનો તહેવાર ઉજવાશે. તેને દેવતાઓની હોળી તરીકે પણ ઓળખવામાં આવે છે. દેશના ઘણા રાજ્યોમાં રંગપંચમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. જણાવી દઈએ...
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ધન, વૈભવ, પ્રેમ અને સુંદરતાનો કારક માનવામાં આવે છે. જો કુંડળીમાં શુક્ર શુભ હોય તો વ્યક્તિ અપાર સંપત્તિનો માલિક બને છે. લક્ઝરી લાઈફ...