આજે શનિ અમાવસ્યનો દિવસ,જાણો આજનું રાશિફળ અમાવાસ્યા શનિવારે પડી રહી છે, તેથી તેને શનિશ્વરી અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ, સદેસતી અથવા...
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મહાદેવ રેસીડેન્સીમાં આજ રોજ મહાશિવરાત્રી ના પાવન અવસર પર મહાદેવ રેસીડેન્સીમાં આવેલ શિવજીના મંદિરને ફુલહાર, દીવડાઓ અને લાઇન્ટિંગ દ્વારા સુંદર...
ભગવાન ભોળાનાથનો શુભ અવસર એટલે મહાશિવરાત્રી, શિવ એટલે કલ્યાણ.. આ કલ્યાણકારી દેવની મહાશિવરાત્રી એ દરેક માનવ સમુદાયે ભગવાન ભોળાનાથ ભોળા શંભુની પ્રાથના મંત્ર- અભિષેક શિવરૂઠી...
હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રિ એ મુખ્ય તહેવારોમાં એક પ્રમુખ વ્રત – તહેવાર છે. તારીખ ૧૧/૦૩/૨૦૨૧ ને ગુરુવારના રોજ મહાશિવરાત્રિનો તહેવાર આવી રહેલ છે. જે કોઈ શિવભક્ત...
રાશિ ભવિષ્ય તારીખ ૦૮/૦૩/૨૦૨૧ થી ૧૪/૦૩/૨૦૨૧ આ સપ્તાહ દરમ્યાન પોતાના નિજી સ્વભાવમાં થોડો સાચો અભિગમ વધારે કેલ્વ્વની જરૂર છે, કોઈપણ મહત્વના નિર્ણય લેવામાં સાવધાની રાખવી,...
ભારત વિશ્વભરમાં એક પછી એક વિશ્વ રેકોર્ડ બનાવી રહ્યું છે, સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવ્યા બાદ વિશ્વનો સૌથી મોટો ક્રિકેટ ગ્રાઉન્ડ અને...
તારીખ ૨૨/૦૨/૨૦૨૧ થી ૨૮/૦૨/૨૦૨૧ સુધી નું રાશિ ભવિષ્ય પોતાના સંબંધોમાં ગંભીરતા રાખવી, જીવન સાથી નો સહકાર મળે આવક માં વધારો થાય. પ્રસન્નતા મળે. વ્યાપાર થી...