ભારતમાં દર વર્ષે ૧૮ ડિસેમ્બરે લઘુમતી અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ દેશમાં રહેતા લઘુમતી સમુદાયોના અધિકારો, સુરક્ષા અને સમાનતા વિશે જાગૃતિ...
હિન્દુ ધર્મમાં લગ્ન પહેલાં યોજાતા અનેક શુભ સંસ્કારોમાંથી એક મહત્ત્વપૂર્ણ વિધિ એટલે હલ્દી સમારોહ. આ વિધિ પછી, પરંપરા મુજબ વરરાજા અને કન્યાને ઘરની બહાર જવાની...
ગતરોજ અમદાવાદના શાહીબાગ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા મહા ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું , આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને...
ઘણી વખત લોકોના મનમાં પ્રશ્ન આવે છે કે શું જીવનમાં વધતું દેવું પછલા જન્મના કર્મોનું પરિણામ છે? જ્યારે પરિસ્થિતિઓ બગડે છે, પૈસા હાથમાંથી ફિસલવા લાગે...
PM નરેન્દ્ર મોદીએ ગોવાના પાર્ટગલી (કાનકોના) સ્થિત શ્રી સંસ્થાન ગોકર્ણ જીવોત્તમ મઠ ખાતે ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાંનુ અનાવરણ કર્યું છે. આ ભવ્ય પ્રતિમા...
અમદાવાદ શહેરમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે પહોંચી છે. મેટ્રોસિટીનો સરેરાશ AQI 236 પર પહોંચ્યો છે. અમદાવાદમાં એક વિસ્તારમાં નહીં પરંતુ મોટાભાગના વિસ્તારોમાં AQI ઊંચો નોંધાયો...
આજે બાબા નીબ કરૌરી મહારાજનો ૧૨૫મો જન્મોત્સવ સમગ્ર દેશમાં અને વિશ્વભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. હિંદુ પંચાંગ મુજબ, બાબાનો જન્મ ઈ.સ. ૧૯૦૦...
અયોધ્યાના રામ મંદિરમાં રામ-સીતા વિવાહ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, એક ભવ્ય અને વિસ્તળત ધ્વજવંદન સમારોહ યોજાયો હતો, જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય મહેમાન તરીકે...