February 6, 2026

કેટેગરી: જીવનશૈલી

ધર્મ

જાણો આ સપ્તાહનો રાશિફળ શાસ્ત્રી શ્રી નિમેષ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay
  તમે કોઇ પણ વિષમ પરિસ્થિતિનું સમાધાન મેળવવા માટે સક્ષમ રહેશો. તમારા સંપર્કો અને સંબંધોનો વિસ્તાર ખૂબ જ વધશે. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ ઉપર ગંભીરતાથી ધ્યાન...
ગુજરાતજીવનશૈલી

એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆતથી તમામ વસ્તુ થશે મોંઘી

Ahmedabad Samay
એપ્રિલ ૨૦૨૧ થી નવા નાણાકીય વર્ષની શરૂઆત મોંઘવારીના આંચકા સાથે થઇ રહી છે. તમારી જરૂરિયાત અને રોજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થઇ જશે....
ધર્મ

આજે આમલકી એકાદશી,જાણો આમલકી એકાદશીની મહિમા, અને વ્રત કરવાના લાભ શાસ્ત્રી શ્રી નિમેષભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay
  આમલકી એકાદશી સામાન્યરીતે ભગવાન શિવજીને સમર્પિત માનવામાં આવે છે.આ આમલકી એકાદશીમાં આંબળાના વૃક્ષ ની પૂજા કરવામાં આવે છે. પ્રાચીન માન્યતા મુજબ આ દિવસે ભગવાન...
ધર્મ

જાણો હોળી દહન ની મહિમા અને હોળી દહન ની કથા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા

Ahmedabad Samay
દર વર્ષે ફાગણ માસની પુનમના દિવસે આવતો લોકપ્રિય હિંદુ તહેવાર એટલે હોળી. હોળી અને ધુળેટી માત્ર ભારતમાં જ નહીં,અન્ય દેશોમાં પણ ઉત્સાહ અને ઉલ્લાસથી મનાવવામાં...
ધર્મ

વર્લ્ડટુર પહેલા આ સ્થળો પર મુલાકાત કરજો, ગરમીમાં ફરવા લાયક અદભુત સ્થળો

Ahmedabad Samay
જૂન જુલાઈની કડકડતીગરમી થી બચવા માટે બજેટમાં ફરવા લાયક સ્થળો જ્યાંથી તમને પાછા આવાની ઈચ્છા પણ ન થાય અને ગરમીને ને ભૂલી જાવ તેવા જબરદસ્ત...
ધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો, સાપ્તાહિક રાશિફળ શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા અમદાવાદ સમય પર

Ahmedabad Samay
તારીખ ૨૨.૦૩.૨૧ થી ૨૮.૦૩.૨૧ સુધી નું અઠવાડિક રાશિ ભવિષ્ય મેષ આ સપ્તાહ દરમ્યાન સ્વાસ્થ્ય ખૂબ સરુ રહે, જીવનશૈલી બદલવા માટેના પ્રયાસો સફાળ થાય,ધીરજ રાખવી, શુભ...
ગુજરાતધર્મ

જાણો આ સપ્તાહ કેવો રહેશે આપનો જાણીતા શાસ્ત્રી શ્રી નિમેષભાઈ જોષી દ્વારા ફક્ત અમદાવાદ સમય પર

Ahmedabad Samay
મેષ આ સપ્તાહ દરમ્યાન આકસ્મિક ધન લાભ થાય, ખર્ચ ઉપર અંકુશ રાખવો , વાદ વિવાદ થી બહવું, સમસ્યાઓનો ધીરજ અને શાંતિ થી ઉકેલ મળે. વૃષભ...
ગુજરાતધર્મ

આજે શનિ અમાવસ્યનો દિવસ,શનિ દોષ, સદેસતી અથવા ધૈયાથી પીડિત લોકો માટે આ દિવસ શુભ

Ahmedabad Samay
આજે શનિ અમાવસ્યનો દિવસ,જાણો આજનું રાશિફળ અમાવાસ્યા શનિવારે પડી રહી છે, તેથી તેને શનિશ્વરી અમાવાસ્યા પણ કહેવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિ દોષ, સદેસતી અથવા...
ગુજરાતધર્મ

કૃષ્ણનગરના મહાકાળી મંદિરે આવેલ શિવલિંગની પૂજા કરવા ભક્તો ઉમટ્યા હતા

Ahmedabad Samay
મહાશિવરાત્રી નાં દિવસે કૃષ્ણ નગર માં આવેલ મહાકાળી માતાજી ના મંદિરમાં આવેલ શિવજીના શિવલિંગ પર અભિષેક કરવા અને દર્શન કરવા ભાવિ ભક્તો ની ભીડ ઉમટી...
ધર્મગુજરાત

નરોડાના મહાદેવ રેસીડેન્સીમાં મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના મંદિર ની સુંદર સજાવટ કરાઈ

Ahmedabad Samay
અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ મહાદેવ રેસીડેન્સીમાં આજ રોજ મહાશિવરાત્રી ના પાવન અવસર પર મહાદેવ રેસીડેન્સીમાં આવેલ શિવજીના મંદિરને ફુલહાર, દીવડાઓ અને લાઇન્ટિંગ દ્વારા સુંદર...