CM રૂપાણીએ ગોધરામાં એક સભાને સંબોધતા કહ્યુ કે, ‘ગુજરાતમાં સરકારે અનેક વિકાસ કામ કર્યા છે, આજે હું ગોધરામાં કહેવા આવ્યો છું કે, મારી સરકારે ભૂતકાળમાં...
સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અમિતભાઈ શાહે એ જણાવ્યું હતું કે સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના નામ પરથી શા માટે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે...
સૈજપુર વોર્ડ નં..૧૩માં વિજય પામેલા ભારતીય જનતા પાર્ટી ના ૦૪ એ ઉમેદવાર શ્રી મહાદેવભાઈ દેસાઇ,શ્રી હસમુખભાઈ પટેલ,શ્રી રેશમાબેન અને શ્રી વિનોદકુમારી બેનને શ્રી નવીનસિંહ દેવડા...
સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલવા મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું ટ્વિટ, કહ્યું- ભાજપનો સત્તાના અહંકારમાં ઇતિહાસ નષ્ટ કરવાનો પ્રયાસ છે અને આ સરદાર સાહેબનું...
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સિવાય ઓવૈસીની AIMIM પણ મેદાનમાં હતી. અમદાવાદમાં જમાલપુર વોર્ડની તમામ 4 બેઠક જીત સાથે AIMIMની આખી પેનલ...
આમ આદમી પાર્ટીએ સુરતમાં ખાતું ખોલાવતા 27થી વધારે બેઠકો પર વિજય મેળવ્યો છે.આપે પ્રથમ વખત સુરતમાં ઉમેદવારો ઊભા રાખ્યા હતા. હાલની સ્થિતિમાં આપ વિરોધ પક્ષમાં...
ખાનપુર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગત 2015માં 142નો રેકોર્ડ તોડીને 159 પહોંચ્યા છીએ. આપણે ટાર્ગેટ સુધી પહોંચી...
અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્માની હાર થઈ છે. તેઓ ચાંદખેડા વોર્ડમાં હારી ગયા છે. ચાંદખેડામાં વોર્ડ નંબર 3 માં ભાજપના 3 અને કોંગ્રેસના...
મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ સંપન્ન થયુ છે. આવતીકાલે તારીખ ૨૩ મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરમાં આવેલ એલ.ડી. એન્જીનીયરીંગ કૉલેજ અને ગુજરાત કૉલેજ ખાતે મતગણતરી...