June 22, 2026
ગુજરાત

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

ઈન્ટરનેટના માધ્યમ હાલ ફેસબૂક અને અન્ય સોશિયલ એકાઉન્ટ અસામાજીક તત્વો દ્વારા હેક કરીને પૈસાની માંગણી, જેતે એકાઉન્ટ ધારકને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતું હોય છે,

આવુજ આજ રોજ અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલ નાગલધામના શ્રી નવઘલ ભરવાડ નાગલધામનું અસામાજીક તત્વો દ્વારા ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેમને આ વાતની જાણ થતા તુરંતજ સાયબર ક્રાઈમમાં જાણ કરવામાં આવી અને તેમના સમ્પર્ક આવેલ તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી હતીકે તેમાં ફેસબુક એકાઉન્ટ દ્વારા કોઇપણ એક્ટિવિટી કરવામાં આવેતો અમાન્ય ગણવી અને જાણ કરવા જણાવ્યું હતું.

Related posts

અમદાવાદ હાથીજણ ખાતે ૩ દિવસ ની શ્રી હનુમંત કથા માટે બાબા બાગેશ્વર ની પધરામણી થશે

Ahmedabad Samay

સવારથી લોકો ઇન્જેક્શન લેવા માટે લોકોની લાઈન જોવા મળી

Ahmedabad Samay

નવેમ્‍બર મહિનાની શરૂઆતની સાથે જ ફુલગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા સુરપંખા દહન કરવામાં આવ્યું, પુરુષોને સમાન ન્યાય માટે કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદ – યુએન મહેતામાં 16.37 કરોડના MRI મશીન અને 3.70 કરોડના બ્લડ સેન્ટરનું આરોગ્ય મંત્રીએ કર્યું ઉદઘાટન

Ahmedabad Samay

અમદાવાદ: શનિવારે વરસાદ પડ્યા બાદ રવિવાર સવારે કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ, બપોરે બફારાએ લોકોને હેરાન કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો