February 6, 2026
ગુજરાત

નવઘણ ભરવાડ નાગલઘામનું ફેસબુક એકાઉન્ટ થયું હેક

ઈન્ટરનેટના માધ્યમ હાલ ફેસબૂક અને અન્ય સોશિયલ એકાઉન્ટ અસામાજીક તત્વો દ્વારા હેક કરીને પૈસાની માંગણી, જેતે એકાઉન્ટ ધારકને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવતું હોય છે,

આવુજ આજ રોજ અમદાવાદના નાના ચિલોડા ખાતે આવેલ નાગલધામના શ્રી નવઘલ ભરવાડ નાગલધામનું અસામાજીક તત્વો દ્વારા ફેસબુક એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે તેમને આ વાતની જાણ થતા તુરંતજ સાયબર ક્રાઈમમાં જાણ કરવામાં આવી અને તેમના સમ્પર્ક આવેલ તમામ લોકોને પણ અપીલ કરવામાં આવી હતીકે તેમાં ફેસબુક એકાઉન્ટ દ્વારા કોઇપણ એક્ટિવિટી કરવામાં આવેતો અમાન્ય ગણવી અને જાણ કરવા જણાવ્યું હતું.

Related posts

આજથી બધું જ ” અનલોક ”

Ahmedabad Samay

૧૫મેં બાદ ફરી ચાલુ થશે શાકભાજી અને કરિયાણાની દુકાન

Ahmedabad Samay

મેઘાણીનગર ખાતે આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ યોજાયું

Ahmedabad Samay

રામોલમાં  અસામાજીક તત્વોએ હાથમાં તલવાર અને ડંડા જેવા હથિયારો સાથે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી છે

Ahmedabad Samay

જન જાગૃતિ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠામાં વિવિધ પદ પર પદાધિકારીઓ નિયુક્ત કરાયા

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો