આજરોજ કુબેર નગર માં દાદા શ્રી જીવણલાલ જયરામ દાસ રોડ નું નામકરણ કરવામાં આવ્યું જેમાં બલરામ થવાની દ્વારા મેયર શ્રી બધાં ચેરમેન શ્રી પુર્વ કાઉન્સિલર નૈ બોલવામાં આવ્યું હતું,પરંતુ વિસ્તારના ત્રણ કોંગ્રેસના કાઉન્સિલર ને ન બોલાવતા હોબાળો થયો.
કુબેરનગરમાં ત્રણ કાઉન્સિલર કોંગ્રેસના છે એમણે બલરામ થવાની દ્વારા આ પ્રોગ્રામમા બોલવામાં આવ્યા ન હતા, આ ઘટના પહલી નથી જ્યારે પણ આવો પ્રોગ્રામ હૉય છે જેમાં કોંગ્રેસ ના કાઉન્સિલર દ્વાર અપમાન કરવામાં આવે છે, કોપોરેશનના અધિકારીઓ ધારાસભ્યના ઇશારે કામકરે તેવું દેખાઇ રહ્યું છે. આવો અનાદર બલરામ થવાની દ્વારા કરવામાં આવે છે,
આવી દાદાગીરી અધિકારીઓ ઉપર ચલાવે છે જ્યારે મેયરશ્રી ને આ વાતની જાણ કરી ત્યારે મેયર દ્વારા ઓફિસ થી પરીપત્ર આપવામાં આવ્યું અને આવ બીજેપી ના એમ.એલ.એ. બલરામ થવાની દ્વાર કાઉન્સિલરને અપમાન કરવામાં આવે તેવી દાદાગીરી નહિ ચલાવવામાં જણાવ્યું.

